ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रत्नागिरी जिल्ह्यातील विकास इतर जिल्ह्यांसाठीही मार्गदर्शक ठरावा : पालकमंत्री उदय सामंत
रत्नागिरी : रत्नागिरी जिल्ह्याच्या विकासासाठी आपण कटिबद्ध आहोत तथापि जिल्ह्यातील होणारी विकासकामे...
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಪ್ರೊ. ಬಿ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ' ಸದಸ್ಯರಿಂದ ಸೆಪ್ಟೆಂಬರ್ 12ರಂದು "ಬೃಹತ್ ತಮಟೆ ಚಳುವಳಿ" ನಡೆಯಲಿದೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ ಸದಸ್ಯರು...
ડીસા ના રામપુરા માં TDO એ ગ્રામજનો ની સમસ્યાઓ સાંભળી નિરાકરણની બાંહેધરી આપી..
ડીસા ના રામપુરા માં TDO એ ગ્રામજનો ની સમસ્યાઓ સાંભળી નિરાકરણની બાંહેધરી આપી..
( રિપોર્ટ નીરજ...
मायावती का ऐलान, अब कभी गठबंधन नहीं करेंगे:भाजपा-कांग्रेस से दूरी बरकरार रहेगी
बसपा प्रमुख मायावती ने ऐलान किया है कि अब बसपा कभी भी गठबंधन नहीं करेगी। क्योंकि, गठबंधन से...
Cheapest Electronics in Guwahati/3000 টকাত Washing machine পাই ইয়াত🔥/
Cheapest Electronics in Guwahati/3000 টকাত Washing machine পাই ইয়াত🔥
Video Collaction :-...