ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગરમાં પંજાબના મુખ્યમંત્રી નો ભવ્ય રોડ શો યોજાયો
વઢવાણ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો યોજાયો...
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ડોનેટ લાઈફ ઓફિસના ઉદ્ઘાટન કરાયું.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ડોનેટ લાઈફ ઓફિસના ઉદ્ઘાટન...
બાળકો ની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ
બાળકો ની તસ્કરી કરી સપ્લાય કરતી ગેંગ ઝડપાઇ
Rajnath Singh hails India-Maldives ties after gifting 2 defence platforms to Male
Defence Minister Rajnath Singh handed over two ‘Made in India’ defence platforms and...