ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰকাৰলৈ বাট নাচায় শ্ৰমদানেৰে পথ উন্নয়ণত নামিল বিষ্ণুপুৰবাসী
নাৰায়ণপুৰ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত বিষ্ণুপুৰ গাঁৱৰ দীৰ্ঘদিনীয়া যাতায়ত সমস্যা সমাধানত উঠিপৰি লাগিল...
शिक्षक संघ राष्ट्रीय की बैठक का हुआ आयोजन
शिक्षक संघ राष्ट्रीय नैनवा की बैठक का हुआ आयोजन
अहिल्याबाई के 300 वी जन्मजयंती शताब्दी पर महिला...
દરિયાપુર ડબગરવાડ વિસ્તાર મા ડબગરવાડ કા રાજા ગણેશજી નું ભવ્ય સ્વાગત
અમદાવાદ દરિયાપુર વિસ્તાર મા આવેલ ડબગરવાડ વિસ્તાર મા ગણેશજીની સ્થાપના સાથે ગણેશજીનુ સ્વાગત કરવામા...
हिवरापहाडी सेवा सहकारी सोसायटी भाजपच्या ताब्यात @news23marathi
हिवरापहाडी सेवा सहकारी सोसायटी भाजपच्या ताब्यात @news23marathi
जल्द मेड इन इंडिया आईफोन लाने की ओर कदम बढ़ा रहा टाटा ग्रुप
मेक इन इंडिया (Make in India) की तर्ज पर देश में मैन्युफेक्चरिंग हब की ओर लगातार कदम बढ़ा रहा...