ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breakiing News: Baba ramdev को बड़ी राहत, Supreme Court ने बंद किया मानहानि का केस | Aaj Tak
Breakiing News: Baba ramdev को बड़ी राहत, Supreme Court ने बंद किया मानहानि का केस | Aaj Tak
તળાજા નગરપાલિકાના કર્મચારીઓ જુના પડતર પ્રશ્ને લઈને કાલથી હડતાલ કરશે
ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓના વર્ષોના પડતર પ્રશ્ને લઈને ગુજરાત...
आस्ट्रेलिया दौरे से पहले टीम इंडिया को बड़ा झटका।
आस्ट्रेलिया दौरे से पहले टीम इंडिया को बड़ा झटका।
#GirSomnath | જામવાળા ગામ પાસે આવેલા જમજીરના ધોધ પાસે યાત્રિકનો ઘસારો | Divyang News
#GirSomnath | જામવાળા ગામ પાસે આવેલા જમજીરના ધોધ પાસે યાત્રિકનો ઘસારો | Divyang News