ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામે અખિલભારતીય સંત સમિતિના ઘોઘંબા તાલુકાના ઉપાધ્યક્ષ પુ.જશુરામ મહારાજના આચાર્યપદની ૧૪,મા વાર્ષિક ઉત્સવની ઉજવણી નિમિત્તે અખિલભારતીય સંતસમિતિનું સંત સંમેલન તથા વિશાળ ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલભારતીય સંતસમિતિ પંચમહાલના અધ્યક્ષ પૂ.સંતપ્રસાદ સ્વામી હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ પૂ.લાલાબાપુ તાજપુરા સંયોજક પૂ.વિક્રમદાસજી મહારાજ તથા સમગ્ર પંચમહાલના વિવિધ સંપ્રદાય ના પૂજય સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સંતશ્રીઓની ઉપસ્થિતિમાં સુંદર ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তামুলপুৰত আছুৰ ১০ ঘন্টীয়া অনশন#news24update #news #views #news24update #news #views
তামুলপুৰত আছুৰ ১০ ঘন্টীয়া অনশন#news24update #news #views #news24update #news #views
મહિલાઓ તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનારને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી
મહિલાઓ તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનારને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી
બનાસકાંઠા...
છાયા વિસ્તારમાં આવેલ પ્રાચીન શિવાલય ચાડેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રીફળમાં મહાદેવના અલોકિક દર્શન
છાયા વિસ્તારમાં આવેલ પ્રાચીન શિવાલય ચાડેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રીફળમાં મહાદેવના અલોકિક દર્શન
Rahul Gandhi And Akhilesh Yadav: राहुल गांधी और अखिलेश यादव ने BJP पर जमकर हमला बोला | NDA Vs INDIA
Rahul Gandhi And Akhilesh Yadav: राहुल गांधी और अखिलेश यादव ने BJP पर जमकर हमला बोला | NDA Vs INDIA