ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોડકી ગામે શાળા સ્થાપના દિવસ ઉજવાયો તળાજા તાલુકાના બોડકી પ્રાથમિક શાળામાં શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી શાળામાં ગામના સરપંચ શ્રી દાદુભાઇ બાલાભાઈ ભાદરકા તથા કરણેશ્વર ડેવલપર્સના ગ્રુપ દ્વારા શાળાના તમામ બાળકોને કિટ નું વિતરણ કરવામાં આવ્યું અને શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સરપંચ અને શાળા ના આચાર્ય દ્વારા કેક કાપવામાં આવી હતી અને તમામ બાળકોને ચોકલેટવિતરણ કરી ખૂબ ધામધૂમથી શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને બોડકી શાળામાં આચાર્ય અને સ્ટાફ દ્વારા અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઇફ મિશન સંસ્થાના પ્રણેતા એવા સિદ્ઘયોગી રાજર્ષિ મુનિનું દેહાવસાન,જુઓ વિડીયો
લાઇફ મિશન સંસ્થાના પ્રણેતા એવા સિદ્ઘયોગી રાજર્ષિ મુનિનું દેહાવસાન,જુઓ વિડીયો
Breaking News: Anantnag में आतंकियों की घेराबंदी, Rocket Launcher से किए जा रहे हैं हमले | Aaj Tak
Breaking News: Anantnag में आतंकियों की घेराबंदी, Rocket Launcher से किए जा रहे हैं हमले | Aaj Tak
વરસાદી માહોલમાં જંબુસર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાંથી મગરો નીકળી આવતા લોકોમાં ભય | Jambusar
વરસાદી માહોલમાં જંબુસર પાસેથી પસાર થતી ઢાઢર નદીમાંથી મગરો નીકળી આવતા લોકોમાં ભય | Jambusar
અમદાવાદ: નિકોલ પુલિસ સ્ટેશન ખાતે નકલી એવા તોડબાજ કહેવાતા પત્રકારો ની ધરપક, કેટલો સત્ય કેટલો અસત્ય..❓
અમદાવાદ: નિકોલ પુલિસ સ્ટેશન ખાતે નકલી એવા તોડબાજ કહેવાતા પત્રકારો ની ધરપક, કેટલો સત્ય કેટલો અસત્ય..❓
भाजपा नेता रुपेश ने मनीष मीना हत्याकांड को लेकर सीएमओ का करवाया अवगत
बूंदी। युवा शिक्षक मनीष मीणा की निर्मम हत्याकांड को लेकर भाजपा नेता रूपेश शर्मा ने मुख्यमंत्री...