ધ્રાંગધ્રા શહેરનાં મોચીવાડ રેલવે બ્રિજના પાટા ઉપર એક યુવાને મોત વહાલું કરીને ચાલુ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું જેમાં યુવકનાં બંને પગને ગંભીર ઈજાઓ થવા પામી હતી.લોકોની સતત અવર જ્વર વાળો વિસ્તાર હોવાથી યુવકને તત્કાલ સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ગંભીર રીતે ઘવાયેલ યુવકના શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં બહાર નીકળી રહ્યું હતું તયારે ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલના હાજર તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરવા છતાંય યુવક મહેશ બચુભાઈ બારૈયા જિંદગી સામે હારી ગયો હતો. હજુ ત્રણ દિવસ પહેલા જ રેલવે ફાટક પાસે બે વ્યક્તિઓના ઇજાગ્રસ્ત હાલતમાં અકસ્માતની હાલતમાં મોતની ની પ જીયા હોવાનું આવવાનું બહાર આવ્યું હતું અગાઉ પણ ટ્રેનમાંથી પડી ગયેલ યુવાનનું પણ મોત નીપજ્યું હતું આમ જોવા જઈએ તો એક સપ્તાહમાં આ અકસ્માતમાં ચારના મોતની નીજીયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે રેલવેમાં પણ હવે અકસ્માતો ની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાએ રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા સાતાનાનેસ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
પાલીતાણા સાતાનાનેસ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
मंटोला थानाध्यक्ष ने शराबियों को दिलाई शपथ — ना तो शराब पिएंगे, न ही पीने देंगे
आगरा: एसएसपी प्रभाकर चौधरी आज शाम को क्षेत्र में निकले थे। एसएसपी को निकलता देख थाना प्रभारी...
मुख्यमंत्री एकनाथ शिंदे यांचा*
*औरंगाबाद दौरा कार्यक्रम*
मुख्यमंत्री एकनाथ शिंदे यांचा औरंगाबाद दौरा कार्यक्रम
औरंगाबाद, ) : मुख्यमंत्री एकनाथ शिंदे...
Firozabad: चोरी के मामले में जेल में बंद आरोपी की मौत, गुस्साए परिजनों ने पुलिस पर बरसाए पत्थर
Firozabad: चोरी के मामले में जेल में बंद आरोपी की मौत, गुस्साए परिजनों ने पुलिस पर बरसाए पत्थर
কাজিৰঙাত গুৰু শ্ৰী শ্ৰী ৰবিশংকৰৰ মন্তব্য
কাজিৰঙাত গুৰু শ্ৰী শ্ৰী ৰবিশংকৰৰ মন্তব্য