તારીખ 13 7-2023 ના રોજ" આવો ગાંવ ચલે " પ્રોગ્રામ અંતર્ગત ખેડબ્રહ્મા આઈ .એમ .એ .દ્વારા દત્તક લીધેલ ગામ બહેડીયા ખાતે રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં બહેડીયા ગામના 87 દર્દીઓએ લાભ લીધો. આ કેમ્પમાં ડોક્ટર એમ .પી .પટેલ, ડોક્ટર સી .કે. પટેલ ,ડોક્ટર ગણેશ એસ .પટેલ. ડો કનુ તરાલ દ્વારા સેવા આપવામાં આવી. તેમજ બહેડીયા ગામ લોકો તરફથી સરપંચ મણીબેન સોલંકી, ચંદુભાઈ સોલંકી અને હિરલબેન કે. સોલંકી તરફથી ડૉક્ટર શ્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું અને કેમ્પમાં સહયોગ આપ્યો .હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মুখ্যমন্ত্ৰীৰ আহ্বানৰ প্ৰতি সহাৰি জনাই শতাধিক গছ পুলি ৰোপণ || ঢকুৱাখনা নৰ্মাল স্কুলত শ্যামলী চৌহদ গঢ়াৰ প্ৰয়াস প্ৰশিক্ষাৰ্থীৰ
মুখ্যমন্ত্ৰী ড০ হিমন্ত বিশ্ব শৰ্মাই জনোৱা আহ্বানৰ প্ৰতি সহাৰি জনাই আজি পুৱাই নৰ্মাল স্কুল...
ફિલ્મ જગતમાં નામના ધરાવતા મુળ વઢવાણના હમીદભાઈ સમાનું હાર્ટએટેકથી નિધન
ફિલ્મ જગત માં સારી એવી નામના ધરાવતા અને મૂળ વઢવાણના હમિદ ભાઈ સુરાભાઈ સમા નું હાર્ટ એટેક થી અવસાન...
કલ્યાણપુરા રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસ સાથે મહોત્સવ ઉજવાયો: મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..
પાટણ જિલ્લા નાં રાધનપુર તાલુકા નાં કલ્યાણપુરા ગામ ખાતે રામનવમી ની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઇ...
মুক্তি যুঁজাৰু সন্মিলনৰ সংবাদ মেল--
শিৱসাগৰত ৰাজ্যিক পৰ্যায়ত ৯ আগষ্ট তাৰিখে অনুষ্ঠিত হ'ব ভাৰত ত্যাগ আন্দোলনৰ স্মৃতি ৰোমন্থন সমাৰোহ
ভাৰত ত্যাগ আন্দোলনৰ আশী সংখ্যক দিৱসটি এইবাৰ অসম ৰাজ্যিক মুক্তিযুঁজাৰু সন্মিলন আৰু শিৱসাগৰ জিলা...