તારીખ 13 7-2023 ના રોજ" આવો ગાંવ ચલે " પ્રોગ્રામ અંતર્ગત ખેડબ્રહ્મા આઈ .એમ .એ .દ્વારા દત્તક લીધેલ ગામ બહેડીયા ખાતે રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં બહેડીયા ગામના 87 દર્દીઓએ લાભ લીધો. આ કેમ્પમાં ડોક્ટર એમ .પી .પટેલ, ડોક્ટર સી .કે. પટેલ ,ડોક્ટર ગણેશ એસ .પટેલ. ડો કનુ તરાલ દ્વારા સેવા આપવામાં આવી. તેમજ બહેડીયા ગામ લોકો તરફથી સરપંચ મણીબેન સોલંકી, ચંદુભાઈ સોલંકી અને હિરલબેન કે. સોલંકી તરફથી ડૉક્ટર શ્રીઓ નું સ્વાગત કરવામાં આવ્યું અને કેમ્પમાં સહયોગ આપ્યો .હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रविद्र सिंह भाटी ने मानवेंद्र सिंह को लेकर किया ये ट्वीट, आया चर्चा में
भाजपा के दिग्गज नेता स्वर्गीय जसवंत सिंह के बेटे मानवेंद्र सिंह जसोल का आज जन्मदिवस है। आज सुबह...
પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ પાસે રામ મંદિરમાં નવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પાસે આવેલા શ્રી કાનજી દેવજી ચમના રામ મંદિરમાં નવરાત્રીના પર્વની ઉજવણી...
Union Budget 2024: केंद्रीय मंत्री Chirag Paswan ने बजट 2024 को लेकर क्या कहा ? सुनिए बयान | Aaj Tak
Union Budget 2024: केंद्रीय मंत्री Chirag Paswan ने बजट 2024 को लेकर क्या कहा ? सुनिए बयान | Aaj Tak
ઘોઘાના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનો નો પગપાળા સંઘ રણુજા ખાતે પહોંચ્યો
ઘોઘાના ઘાંચીવાડા વિસ્તારના રામદેવપીર મિત્ર મંડળના યુવાનો નો પગપાળા સંઘ રણુજા ખાતે પહોંચ્યો