આજરોજ પાંચાળનું પ્રગટ પીરાણું લોમેધામ ધજાળાથી પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ બોટાદ મુકામે કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં પધારી ઠાકર દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો... હાલમાં કાઠી બોર્ડિંગ બોટાદમાં કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત અને બોટાદ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની ઉત્તમ તૈયારી કરાવાય રહી છે...તૈયારી કરતા 35 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય બાપુનું પુષ્પમાલા અને પુસ્તક થી સન્માન કરવામાં આવ્યું પૂજ્ય બાપુએ વિધાર્થીઓ ને રૂડા આશીર્વાદ સાથે સૌ પોતાના ઈચ્છીત લક્ષ સુધી પહોંચે એવાં શુભ આશીર્વાદ સાથે પ્રેરણાત્મક વાતો કરી હતી...સાથે સૌની આદર્શ શિસ્ત અને મહેનત માટે ખુબ રાજીપો વ્યક્ત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CJI Chandrachud ने Tamilnadu Governor किस बात के लिए भरी कोर्ट में सुना दिया?
CJI Chandrachud ने Tamilnadu Governor किस बात के लिए भरी कोर्ट में सुना दिया?
মৰান হাট থানাৰ অন্তৰ্গত তিলৈজানত অঘটন।
মৰানহাট থানাৰ অন্তৰ্গত তিলৈজানত বিদ্যুত পিষ্ট হৈ ধীৰাজ সাহ নামৰ এজন যুৱক নিহত হয় ।নিজ...
SDM Jyoti Maurya Exclusive: अपने ऊपर लगे आरोप पर SDM ज्योति ने किए बड़े खुलासे! | SDM Affair News
SDM Jyoti Maurya Exclusive: अपने ऊपर लगे आरोप पर SDM ज्योति ने किए बड़े खुलासे! | SDM Affair News
ઇતિહાસમાં પ્રથમ વાર માતાજીની પાદુકાને મંદિર બહાર લાવવામાં આવી. ૧૫૦૦ સંઘોના પ્રતિનિધિઓ પાદુકાયાત્રામાં જોડાયા..
શ્રી ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા માતાજીની ભવ્ય પાદુકાયાત્રા યોજાઈ: શ્રી ૫૧ શક્તિપીઠે ૫૧...
MCN NEWS| वैजापूरात २६११च्या अतिरेकी हल्ल्यातील शहीदांना, रक्तदान करून विनम्र अभिवादन!
MCN NEWS| वैजापूरात २६११च्या अतिरेकी हल्ल्यातील शहीदांना, रक्तदान करून विनम्र अभिवादन!