આજરોજ પાંચાળનું પ્રગટ પીરાણું લોમેધામ ધજાળાથી પરમ પૂજ્ય મહંત મહારાજ શ્રી ભરતબાપુ બોટાદ મુકામે કાઠી ક્ષત્રિય બોર્ડિંગમાં પધારી ઠાકર દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો... હાલમાં કાઠી બોર્ડિંગ બોટાદમાં કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત અને બોટાદ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની ઉત્તમ તૈયારી કરાવાય રહી છે...તૈયારી કરતા 35 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય બાપુનું પુષ્પમાલા અને પુસ્તક થી સન્માન કરવામાં આવ્યું પૂજ્ય બાપુએ વિધાર્થીઓ ને રૂડા આશીર્વાદ સાથે સૌ પોતાના ઈચ્છીત લક્ષ સુધી પહોંચે એવાં શુભ આશીર્વાદ સાથે પ્રેરણાત્મક વાતો કરી હતી...સાથે સૌની આદર્શ શિસ્ત અને મહેનત માટે ખુબ રાજીપો વ્યક્ત કરેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिंगोली जवळील तोंडगाव टोल नाका
वादळी वारा-पावसामुळे उध्वस्त
तोंडगाव हिंगोली दिनांक 30 सप्टेंबर रोजी सायंकाळी चार वाजता च्या सुमारास अचानक वादळी वाऱ्या मुळे...
বিজেপি চৰকাৰে কৰ বৃদ্ধি কৰি অসমৰ ৰাইজক অন্ধকাৰ ভৱিষ্যতলৈ ঠেলি দিছে
কেঁচা চাহপাতৰ পৰা আৰম্ভ কৰি খোৱা সামগ্ৰী লৈকে সকলোতে GST প্ৰয়োগ কৰি ৰাজ্য চৰকাৰে ৰাজভঁৰাল টনকিয়াল...
Delhi Water Crisis: दिल्ली को पानी देने के मामले पर CM Sukhu का सुनिए बयान | Himachal | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली को पानी देने के मामले पर CM Sukhu का सुनिए बयान | Himachal | Aaj Tak
‘रतन टाटा को मिले भारत रत्न’, महाराष्ट्र कैबिनेट ने पारित किया प्रस्ताव
बिजनेस टाइकून रतन टाटा का बुधवार रात मुंबई के ब्रीच कैंडी अस्पताल में निधन हो गया। महाराष्ट्र...