દિયોદર પાલડી (મીઠી) ગામે મકાન દબાણમાં હોવાનું કહી નોટિસ ફાળવી પરિવાર ઘર વિહોણો બનશે...ભૂકંપ વખતે નવીન ગામતળની જમીન માં ઇન્દિરા આવાસ યોજનામાં સહાય લઈ મકાન બનાવ્યું હતું ...દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે વર્ષો થી ઈન્દીરા આવાસ યોજનામાં મકાન ની સહાય લઈ મકાન બનાવી ને રહેતા કોળી લેબાભાઈ વેરશીભાઈ જે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં આ મકાન પાલડી (મીઠી) ગ્રામ પંચાયત દફતરે અનુક્રમ નંબર ૬૦૯ તથા મિલકત નંબર ૪૦૭ થી નોંધાયેલ છે જે મકાન નો ઘર વેરો ,પાણી વેરો,તથા અન્ય વેરો જે આવતા હોય તે વેરો કોળી લેબાભાઈ વેરશીભાઈ ભરતા હતા અને મકાન નું લાઈટ બિલ પણ માલિકી ના નામે ચાલે છે જેમાં એકાએક ગ્રામ પંચાયત દ્વારા મકાન દૂર કરવાની નોટિસ આપતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.જેમાં વર્ષો થી વસવાટ કરતા હોવા છતાં અને નવીન ગામતળ ની પોતાની માલિકી ની જમીન માં મકાન બનાવ્યું હોવા છતાં નોટિસ ફાળવતા ઘર ના સભ્યો એ જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી મકાન ના પાડવા અપીલ કરી છે આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે અમો ઘણા વર્ષો આ જગ્યા પર રહીએ છે જેમાં ઘર વેરો પાણી વેરો અન્ય વેરો પણ અમે નિયમિત ભર્યો છે છતાં અમારી માલિકી નું મકાન હોવાથી પાડવા માટે નોટિસ આપી છે અમારું મકાન પડશે તો અમો ઘર વિહોણા બની જશો......
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલેકટરના જાહેરનામાંનું ભંગ : ૨ ઈસમો લાઠી સાથે ઝડપાયા.
ખંભાતમાં કલેકટરના જાહેરનામાં ભંગ બદલ જાહેરમાં લાઠી (લાકડી) સાથે ફરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી...
512GB स्टोरेज वाला Samsung Galaxy Z Flip 5 का नया होगा लुक, इस दिन लॉन्च हो रहा अपकमिंग वेरिएंट
Samsung Galaxy Z Flip 5 Is Launching In New Color Samsung अपने यूजर्स के लिए Galaxy Z Flip 5 को...
চিলাপথাৰ ৰামকৃষ্ণ সেৱা আশ্ৰম, ধেমাজি জিলা যোগ পতঞ্জলি সমিতিৰ উদ্যোগত স্বাধীনতা দিৱস উদযাপন
চিলাপথাৰ ৰামকৃষ্ণ সেৱা আশ্ৰম, ধেমাজি জিলা যোগ পতঞ্জলি সমিতিৰ উদ্যোগত স্বাধীনতা দিৱস উদযাপন
দেশৰ...
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, ૧ અને ૨ ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, ૧ અને ૨ ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન