દિયોદર પાલડી (મીઠી) ગામે મકાન દબાણમાં હોવાનું કહી નોટિસ ફાળવી પરિવાર ઘર વિહોણો બનશે...ભૂકંપ વખતે નવીન ગામતળની જમીન માં ઇન્દિરા આવાસ યોજનામાં સહાય લઈ મકાન બનાવ્યું હતું ...દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે વર્ષો થી ઈન્દીરા આવાસ યોજનામાં મકાન ની સહાય લઈ મકાન બનાવી ને રહેતા કોળી લેબાભાઈ વેરશીભાઈ જે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં આ મકાન પાલડી (મીઠી) ગ્રામ પંચાયત દફતરે અનુક્રમ નંબર ૬૦૯ તથા મિલકત નંબર ૪૦૭ થી નોંધાયેલ છે જે મકાન નો ઘર વેરો ,પાણી વેરો,તથા અન્ય વેરો જે આવતા હોય તે વેરો કોળી લેબાભાઈ વેરશીભાઈ ભરતા હતા અને મકાન નું લાઈટ બિલ પણ માલિકી ના નામે ચાલે છે જેમાં એકાએક ગ્રામ પંચાયત દ્વારા મકાન દૂર કરવાની નોટિસ આપતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.જેમાં વર્ષો થી વસવાટ કરતા હોવા છતાં અને નવીન ગામતળ ની પોતાની માલિકી ની જમીન માં મકાન બનાવ્યું હોવા છતાં નોટિસ ફાળવતા ઘર ના સભ્યો એ જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી મકાન ના પાડવા અપીલ કરી છે આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે અમો ઘણા વર્ષો આ જગ્યા પર રહીએ છે જેમાં ઘર વેરો પાણી વેરો અન્ય વેરો પણ અમે નિયમિત ભર્યો છે છતાં અમારી માલિકી નું મકાન હોવાથી પાડવા માટે નોટિસ આપી છે અમારું મકાન પડશે તો અમો ઘર વિહોણા બની જશો......
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मनचलों ने छात्रा का घर से निकलना किया दुश्वार, मुकदमा दर्ज
आगरा: सदर थाना क्षेत्र की रहने वाली एक छात्रा का मनचलों ने घर से निकलना भी दुश्वार कर दिया है। वह...
Kathputli बनाने में कितना ख़र्च आता है और क्यों अपने ढलान पर है कठपुतली का खेल? (BBC Hindi)
Kathputli बनाने में कितना ख़र्च आता है और क्यों अपने ढलान पर है कठपुतली का खेल? (BBC Hindi)
રાજુલામાં આવતીકાલે ભવ્ય એરટેલ ફાઇબર ઇન્ટરનેટ સર્વિસનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે
રાજુલામાં આવતીકાલે ભવ્ય એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસનું લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે.
રાજુલા શહેરમાં...
આ તારીખે માલધારીઓ નહીં કરે દૂધનું વેચાણ, હજુય માંગ ન સંતોષાઈ તો નાંખશે ગાંધીનગરમાં ધામા
આ તારીખે માલધારીઓ નહીં કરે દૂધનું વેચાણ, હજુય માંગ ન સંતોષાઈ તો નાંખશે ગાંધીનગરમાં ધામા
শিৱসাগৰৰ বিশিষ্ট শিল্পী, উদ্যোগপতি অভিজিত চলিহাৰ পৰলোক
শিৱসাগৰ : শিৱসাগৰৰ বিশিষ্ট নাগৰিক, উদ্যোগপতি আৰু শিল্পী অভিজিত চলিহা ওৰফে পৰশ চলিহা (৬৫) য়ে...