દિયોદર પાલડી (મીઠી) ગામે મકાન દબાણમાં હોવાનું કહી નોટિસ ફાળવી પરિવાર ઘર વિહોણો બનશે...ભૂકંપ વખતે નવીન ગામતળની જમીન માં ઇન્દિરા આવાસ યોજનામાં સહાય લઈ મકાન બનાવ્યું હતું ...દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે વર્ષો થી ઈન્દીરા આવાસ યોજનામાં મકાન ની સહાય લઈ મકાન બનાવી ને રહેતા કોળી લેબાભાઈ વેરશીભાઈ જે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં આ મકાન પાલડી (મીઠી) ગ્રામ પંચાયત દફતરે અનુક્રમ નંબર ૬૦૯ તથા મિલકત નંબર ૪૦૭ થી નોંધાયેલ છે જે મકાન નો ઘર વેરો ,પાણી વેરો,તથા અન્ય વેરો જે આવતા હોય તે વેરો કોળી લેબાભાઈ વેરશીભાઈ ભરતા હતા અને મકાન નું લાઈટ બિલ પણ માલિકી ના નામે ચાલે છે જેમાં એકાએક ગ્રામ પંચાયત દ્વારા મકાન દૂર કરવાની નોટિસ આપતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.જેમાં વર્ષો થી વસવાટ કરતા હોવા છતાં અને નવીન ગામતળ ની પોતાની માલિકી ની જમીન માં મકાન બનાવ્યું હોવા છતાં નોટિસ ફાળવતા ઘર ના સભ્યો એ જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી મકાન ના પાડવા અપીલ કરી છે આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે અમો ઘણા વર્ષો આ જગ્યા પર રહીએ છે જેમાં ઘર વેરો પાણી વેરો અન્ય વેરો પણ અમે નિયમિત ભર્યો છે છતાં અમારી માલિકી નું મકાન હોવાથી પાડવા માટે નોટિસ આપી છે અમારું મકાન પડશે તો અમો ઘર વિહોણા બની જશો......
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जयपुर में मुस्लिम युवक ने सूअर से की ताजिए की तुलना, मचा बवाल ! 
 
                      जयपुर में एक युवक ने ताजिए को लेकर एक ऐसा बयान दे डाला कि मुस्लिम समाज भड़क गया. वीडियो वायरल...
                  
   Guwahati: असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने की मणिपुर में असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा से मुलाकात 
 
                      गुवाहाटी,  असम के मुख्यमंत्री हिमंत बिस्वा सरमा ने शनिवार को मणिपुर में मुख्यमंत्री एन बीरेन...
                  
   મોંઘવારીનો વધુ એક ડામ અમુલ દૂધ માં લિટરે બે રૂપિયાનો વધારો,  
 
                      મોંઘવારી ઘટવાનું નામ નથી લેતી, ત્યાં નાગરિકોને મોંઘવારી નો વધુ એક ડામ સહન કરવાનો વારો આવ્યો છે,...
                  
   PM Modi Rajasthan Visit: पीएम मोदी आज अजमेर से करेंगे मिशन 2024 का शंखनाद, लाखों कार्यकर्ता होंगे शामिल 
 
                      नई दिल्ली,  केंद्र की सत्ता में नौ साल पूरा कर चुके प्रधानमंत्री नरेंद्र मोदी ने जनता के...
                  
   રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માં નાઈ સમાજ ના અગ્રણી એ કર્યું પાંચ લાખ નું દાન... 
 
                      થરાદ ખાતે રામજી મંદિર ની પુન: પ્રતિષ્ઠા યોજાશે,, ઘી ના ચડાવા માટે પાંચ લાખ નું દાન કરતા આંબાભાઈ...
                  
   
  
  
 