દિયોદર પાલડી (મીઠી) ગામે મકાન દબાણમાં હોવાનું કહી નોટિસ ફાળવી પરિવાર ઘર વિહોણો બનશે...ભૂકંપ વખતે નવીન ગામતળની જમીન માં ઇન્દિરા આવાસ યોજનામાં સહાય લઈ મકાન બનાવ્યું હતું ...દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે વર્ષો થી ઈન્દીરા આવાસ યોજનામાં મકાન ની સહાય લઈ મકાન બનાવી ને રહેતા કોળી લેબાભાઈ વેરશીભાઈ જે પોતાના પરિવાર સાથે રહે છે જેમાં આ મકાન પાલડી (મીઠી) ગ્રામ પંચાયત દફતરે અનુક્રમ નંબર ૬૦૯ તથા મિલકત નંબર ૪૦૭ થી નોંધાયેલ છે જે મકાન નો ઘર વેરો ,પાણી વેરો,તથા અન્ય વેરો જે આવતા હોય તે વેરો કોળી લેબાભાઈ વેરશીભાઈ ભરતા હતા અને મકાન નું લાઈટ બિલ પણ માલિકી ના નામે ચાલે છે જેમાં એકાએક ગ્રામ પંચાયત દ્વારા મકાન દૂર કરવાની નોટિસ આપતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.જેમાં વર્ષો થી વસવાટ કરતા હોવા છતાં અને નવીન ગામતળ ની પોતાની માલિકી ની જમીન માં મકાન બનાવ્યું હોવા છતાં નોટિસ ફાળવતા ઘર ના સભ્યો એ જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી મકાન ના પાડવા અપીલ કરી છે આ બાબતે પરિવારજનો એ જણાવેલ કે અમો ઘણા વર્ષો આ જગ્યા પર રહીએ છે જેમાં ઘર વેરો પાણી વેરો અન્ય વેરો પણ અમે નિયમિત ભર્યો છે છતાં અમારી માલિકી નું મકાન હોવાથી પાડવા માટે નોટિસ આપી છે અમારું મકાન પડશે તો અમો ઘર વિહોણા બની જશો......
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૌસેવકોએ સરકારી સહાય માટે પોસ્ટર લગાવવાની શરૂઆત ડીસા થી કરી..
ગૌસેવકોએ સરકારી સહાય માટે પોસ્ટર લગાવવાની શરૂઆત ડીસા થી કરી..
ছুপাৰহিট ৰণবীৰ আলিয়াৰ ছবি ব্ৰহ্মাস্ত্ৰ। মুক্তিৰ প্ৰথম দিনটোতে ছবিখনৰ উপাৰ্জনে সৃষ্টি কৰিছে অভিলেখৰ । বয়কটৰ দৰে টেণ্ডিঙৰ পাছতো ছবিখনৰ অগ্ৰিম টিকটৰ পৰাই ১৪কোটিৰো অধিক টকা উপাৰ্জন কৰাৰ পাছত মুক্তিৰ প্ৰথম দিনটোত ৩২-৩৪কোটি টকা উপাৰ্জন কৰিছে ছবিখনে । শেহতীয়া পৰি
ছুপাৰহিট ৰণবীৰ আলিয়াৰ ছবি ব্ৰহ্মাস্ত্ৰ। মুক্তিৰ প্ৰথম দিনটোতে ছবিখনৰ উপাৰ্জনে সৃষ্টি কৰিছে...
ધાનપુર તાલુકાના કણઝાર ગામની શારદાબેન વેચતા ભાઈ પારગીને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાનો વિજય રાધિકા નામનો ઢોગી બાવો મહારાજ ત્રણ વર્ષથી મેલીવિદ્યા કરીને લઈ ને ભાગી ગયો ત્યારથી આજ દિન સુધી ઢોગી મહારાજનો કોઈ અતો પતો લાગ્યો નથી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કણઝર ગામની અને મહુનાળા ગામે લગ્ન કરેલા શારદાબેન વેસ્તાભાઈ પારગીને...
કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનુ ભવ્ય સ્વાગત કરાયુ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે શનીવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે...
नशा मुक्ति अभियान के तहत प्रभावी कार्यवाही करें - DM टीना डाभी
जिला कलक्टर टीना डाबी ने कहा कि मुख्यमंत्री की मंशा के अनुरूप नशा मुक्ति अभियान के तहत आपसी...