કાલોલ તાલુકાના વેજલપુર ગામે શનીવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હાજર રહીને દરેક યોજનાઓ અંગેની જાણકારી આપી હતી તેમ આપણો સંકલ્પ વિકસિત ભારતના સૂત્ર હેઠળ ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જન માનસ સુધી ભારત સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી છેવાડાના પ્રત્યેક માનવી સુધી આવી જન કલ્યાણકારી યોજનાઓની જાગૃતિ ફેલાવવવા ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આયોજન કરી પ્રત્યેક માનવીને જાગૃત કરી માહિતી પહોંચાડવાનું કાર્ય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા"જેમાં સરકારની વિવિઘ યોજના જેવી કે આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ,અંત્યોદય યોજના, આવશ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ,પેન્શન યોજના, ઉજજવલા યોજના,જનધન યોજના,વીમા યોજના જેવા વિભાગોને સામાન્ય પ્રજાજનો સુઘી પહોચાડી શકાય તેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે જે અભિયાન અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરાવવા માટે આજરોજ કાલોલના વેજલપુર કુમાર શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતાં વેજલપુર કન્યા શાળાની નાની નાની બાળાઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તાલુકા સભ્ય સલીમ ભાઈ કઠિયા વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ સુગરીબેન ડેપ્યુટી સરપંચ મોનાલી બેન કુમાર શાળાના આચાર્ય ગ્રામ પંચાયત સભ્યો સહિતના મહાનુભાવોની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો કુમકુમ તિલક કરી સ્થળ પર હાજર વિવિધ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોની વિસ્તૃત જાણકારી આપી હતી.જ્યારે વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો લાઈવ ઈ-કાર્યક્રમ પણ નિહાળવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા નગર પાલિકા ની વધુ એક બેદરકારી સામે આવી | કોઈનો ભોગ લે એ પહેલાં તંત્ર કાર્યવાહી કરશે ખરા.?
ધાનેરા નગર પાલિકા ની વધુ એક બેદરકારી સામે આવી | કોઈનો ભોગ લે એ પહેલાં તંત્ર કાર્યવાહી કરશે ખરા.?
દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ખાતે સાયબર ક્રાઇમ તેમજ ગ્રાહક સુરક્ષા દ્વારા લોક જાગૃતિ સેમિનાર યોજાયો
વર્તમાન સમયમાં લોકો ઓનલાઇન ફોર્ડ અને સોશિયલ મીડિયા ના પ્લેટ ફોર્મ પર તેમજ બજારમાં વેપારીઓ દ્વારા...
ફક્ત મુંબઇના લોકો જ નહીં પણ આ વર્ષે તો ગણપતિ બાપ્પા પણ ડબલ ડેકર બસમાં થયા સવાર - Watch Video
ફક્ત મુંબઇના લોકો જ નહીં પણ આ વર્ષે તો ગણપતિ બાપ્પા પણ ડબલ ડેકર બસમાં થયા સવાર - Watch Video
PM Modi In Srinagar: कश्मीर की जनता को पीएम ने किया संबोधित, भावुक होकर दिया बड़ा बयान | Aaj Tak
PM Modi In Srinagar: कश्मीर की जनता को पीएम ने किया संबोधित, भावुक होकर दिया बड़ा बयान | Aaj Tak
কেআৰকেক গ্ৰেপ্তাৰ মালাদ আৰক্ষীৰ
মুম্বাই, ৩০ আগষ্ট। অভিনেতা কমল ৰছিদ খান ওৰফে কেআৰকেক গ্ৰেপ্তাৰ মালাদ আৰক্ষীৰ।
২০২০...