દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કણઝર ગામની અને મહુનાળા ગામે લગ્ન કરેલા શારદાબેન વેસ્તાભાઈ પારગીને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ભાભરા  તાલુકાના વિજય રાધિકા નામનો ઢોંગી મહારાજ ધાનપુર તાલુકાના મહુનલા ગામે પારગી અભલા લાલજી પારગી કમાદિત્ય અને પારગી વેસતા કલાને ત્યાં અવારનવાર આવતો અને મેલી ઢોગી વિધા કરતો અને અવારનવાર આવતા મેલીવિદ્યા કરીને વંશમાં લઈ આ ઢોંગી મહારાજ શારદાબેન ને લઈને ભાગી ગયો શારદાબેન ને લઈને ભાગતા ત્રણ વર્ષ વિત્યા છતાં લપંગ લીલા કરતો ઢોગી મહારાજ આજ દિન સુધી પકડતા નથી 20 થી 25 દિવસ એક જગ્યાએ રોકાયા પછી સ્થળ બદલી દે છે આવા ઢોગી લપમ લીલા કરતા મહારાજ આ શારદાબેન ને ત્રણ વર્ષથી મેલી વિદ્યા કરીને સાથે લઈને અલગ અલગ સ્થળે ભાગતા પરિચય અને જે શારદાબેનને ત્રણ-ત્રણ છોકરા હાલ તેમના મામાને ઘરે ઘણી જ ગરીબ પરિસ્થિતિમાં છે જીવન જીવે છે તેવી વાતની જાગશે ગુજરાતને મળતાં શારદાબેન ના ભાઈએ રૂબરૂ મુલાકાત કરતા જાણવા મળ્યું કે એમપી નો ભોગી મહારાજ વિજય રાધિકા નામનો મહારાજ અમારી બહેનને ત્રણ વર્ષ અગાઉ મેળવી લીધા કરીને લઈને ભાગી ગયો છે અને હું મીડિયા મારફતે જાણ કરવા માંગુ કે આ એમપી નો વિજય રાધિકા ઢોગી બાવો જ્યાં જોવા મળે તો આ મોબાઈલ નંબર પર ફોન કરવા મોબાઈલ નંબર 87 580 76 805 શારદાબેન ના ભાઈ નો છે