સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેશભક્તિ: આ પહેલાં ક્યારેય જોયું નથી! દેશભક્તિનો જબરદસ્ત જુસ્સો, આંખમાં બનેલો ત્રિરંગો
જેમ જેમ સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોના મનમાં દેશભક્તિની લાગણી વધી રહી છે. તમે...
પેપર લીક પર સુપ્રીમ કોર્ટે કહ્યું – સ્પષ્ટ છે કે પેપર લીક થયું છે, ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં NEET અરજીઓની સુનાવણી...
રાજુલા ટાઉન માંથી સાત પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૯,૮૦૦/- સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક *શ્રી હિંમકરસિંહ સાહેબ* *તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી* *એચ.બી.વોરા*...
વડોદરા વાસણા વિસ્તારમાં ગેસનો બોટલ ધડાકા ભેર ફાટતાં, બેના મોત
September 30, 2022
વડોદરા શહેરમાં આવેલા વાસણા વિસ્તારમાં વહેલી સવારે 8 વાગ્યે ગેસની બોટલમાં...