સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  গৃহ নিৰ্মাণত ব্যৱহৃত শিল-বালিত  নতুন কৰ আৰোপক লৈ খৰ্গহস্ত অসম তৃণমূল কংগ্ৰেছ 
 
                      চৰম বিত্তীয় নাটনিত ভোগা ড০ হিমন্ত বিশ্ব শৰ্মা নেতৃত্বাধীন অসম চৰকাৰে ৰাইজৰ টকাৰে চৰকাৰ চলাব বিচৰা...
                  
   અસારવા વિધાનસભાની જનતાની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા 
 
                      મારા અસારવા વિધાનસભાની જનતાની સુખાકારી માટે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે આજરોજ અમદાવાદ પોલીસ...
                  
   शेतकऱ्यांकडून मुख्यमंत्र्यांना रक्ताचा अभिषेक , गोरेगाव येथील शेतकर्यांचा बेमुदत संप सुरूच.. 
 
                      शेतकऱ्यांकडून मुख्यमंत्र्यांना रक्ताचा अभिषेक , गोरेगाव येथील शेतकर्यांचा बेमुदत संप सुरूच..
                  
   Delhi Water Crisis: दिल्ली में गहराया जल सकंट, मंत्री आतिशी ने Haryana सरकार पर फोड़ा ठीकरा 
 
                      Delhi Water Crisis: दिल्ली में गहराया जल सकंट, मंत्री आतिशी ने Haryana सरकार पर फोड़ा ठीकरा
                  
   તલાટી લાંચ લેતો ઝડપાયો.. 
 
                       આરોપી:-  
ભાવેશકુમાર દલસુખભાઈ પ્રજાપતિ 
નોકરી- તલાટી કમ મંત્રી (વર્ગ...
                  
   
  
  
  
   
  