સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक ट्रिलियन डॉलर' की अर्थव्यवस्था बनने की राह पर यूपी:सीएम योगी ने कहा- बड़े लक्ष्य के लिए स्पीड तेज करने की जरूरत
मुख्यमंत्री योगी आदित्यनाथ ने शुक्रवार को एक महत्वपूर्ण बैठक की। इस बैठक में प्रदेश को एक...
PM मोदी बोले: लोकतंत्र-न्याय के लिए सबसे बड़ी बाधा है करप्शन, देश को भ्रष्टाचार मुक्त बनाना CBI की जिम्मेदारी
नई दिल्ली, प्रधानमंत्री नरेन्द्र मोदी ने केंद्रीय जांच एजेंसी (CBI) की डायमंड जुबली...
ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ ಮೇ 7ರಿಂದ 12 ರವರೆಗೆ 'ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ಕನ್ನಡ ಸಮ್ಮೇಳನ' ನಡೆಯಲಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 20, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ದಾವಣಗೆರೆ ಜಿಲ್ಲಾ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ...
સુરેન્દ્રનગરના ચુડા ખાતે તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
સુરેન્દ્રનગરના ચુડા ખાતે તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન
સુરત : ઝુપડપટ્ટીનું પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન | SatyaNirbhay News Channel
સુરત : ઝુપડપટ્ટીનું પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન | SatyaNirbhay News Channel