સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गौ-तस्कर की जमानत रद्द कराने सुप्रीम कोर्ट पहुंची सरकार:याचिका में कहा- बाहर रहा तो फिर से अपराध करेगा
राज्य सरकार ने हार्डकोर तस्कर की जमानत के मामले में पुनर्विचार याचिका दायर की है। याचिका दायर...
Hanuman Beniwal ने ट्रेन हादसों पर रेल मंत्री Ashwini Vaishnaw को ये क्या कह दिया | Aaj Tak Hindi
Hanuman Beniwal ने ट्रेन हादसों पर रेल मंत्री Ashwini Vaishnaw को ये क्या कह दिया | Aaj Tak Hindi
ડીસાના જૂનાડીસા નજીક ટ્રકે રીક્ષાને ટક્કર મારતા યુવકનું મોત
ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા નજીક પૂરઝડપે આવતી ટ્રકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક યુવકનું મોત...
સુરૈઇની સીમમાંથી બે મહિલા તેમજ બાળકોનું અપહરણ કરનાર બે શખ્સો ઝડપાયા
ચોટીલા તાલુકાના સુરૈઇ ગામની સીમમાં રહેતા સંજયભાઇ સોમાભાઇ સરવૈયાએ આંકડીયા ગામના ભગીરથભાઇ ભાભલુભાઇ...