સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન અચાનક વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો @YouTube
પાટણમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન અચાનક વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
भगवती मानव कल्याण संगठन एवं भारतीय शक्ति चेतना पार्टी द्वारा रखा गया कार्यक्रम
भगवती मानव कल्याण संगठन एवं भारतीय शक्ति चेतना पार्टी द्वारा रखा गया कार्यक्रम चेतनावान...
हमेशां स्वस्थ रहने का फार्मूला, How to Satay Always Fit & Healthy || Sanyasi Ayurveda ||
हमेशां स्वस्थ रहने का फार्मूला, How to Satay Always Fit & Healthy || Sanyasi Ayurveda ||
દ્વારકા માં LIC એજન્ટો દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો
દ્વારકા માં LIC એજન્ટો દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો
Japanese Secret Summer Whitening Cream that Removes dark skin pigmentation wrinkles dark spots
Japanese Secret Summer Whitening Cream that Removes dark skin pigmentation wrinkles dark spots