સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breast Cancer in Teens: टीनएजर्स में ब्रेस्ट कैंसर होने पर नजर आते हैं ये 4 लक्षण, जानें इसके कारण भी
टीनएजर्स में ब्रेस्ट कैंसर होने पर ब्रेस्ट में दर्द, गांठ महसूस हो सकता है। इनकी अनदेखी करना सही...
નવા નીર આવતા ની સાથે જ લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા
નવા નીર આવતા ની સાથે જ લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા
બનાસકાંઠાના ધનિયાણા ગામે નજીક...
सीबीआई मुख्यालय पहुंचे सीएम अरविंद केजरीवाल, शराब घोटाला मामले में होगी पूछताछ
आबकारी नीति घोटाला मामले में केंद्रीय जांच ब्यूरो (सीबीआई) ने दिल्ली के मुख्यमंत्री अरविंद...
तेज रफ्तार का कहर ट्राले ने एक के बाद 5 घरों को किया तबाह।
एक बार फिर रफ्तार का कहर देखने को मिला, कहर भी ऐसा जिसे देख हर किसी का कलेजा बाहर को आ जाए...