સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વરધરી ગામે ડોર ટુ ડોર મુલાકાત કરી અને પાર્ટી વિશે ટુ સવિશેષ માર્ગદર્શન
વરધરી ગામે ડોર ટુ ડોર મુલાકાત કરી અને પાર્ટી વિશે ટુ સવિશેષ માર્ગદર્શન
India Mobile Congress 2023: 'साल 2014 से पहले सरकार ही हैंग मोड में थी', PM बोले- लोग समझ गए अब रीस्टार्ट से कुछ नहीं होगा
India Mobile Congress 2023 प्रधानमंत्री नरेंद्र मोदी ने आज दिल्ली के दिल्ली के प्रगति...
पलंग के उपर पर सो रही 6 माह की मासूम को सर्फदंश
तालेड़ा थाना क्षेत्र के अलकोदीया बरडा में रात्रि को घर में गुसा 3 फीट लंबा सर्फ, पलंग के...
Supreme Court: सुप्रीम कोर्ट बार एसोसिएशन अध्यक्ष ने पीएम मोदी को लिखा पत्र, कहा- न्यायाधीशों की रिटायरमेंट की आयु तीन साल बढ़ाई जाए
नई दिल्ली। सुप्रीम कोर्ट बार एसोसिएशन के अध्यक्ष और वरिष्ठ अधिवक्ता आदीश सी. अग्रवाल ने...
"आम्ही रत्नागिरीकर"च्या निमित्ताने...
'आम्ही रत्नागिरीकर' च्या निमित्ताने...
मकरंद भागवत, पत्रकार, चिपळूण.
9850863262
...