સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે વીજળી પડતા ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ...
ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે વીજળી પડતા ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ...
Gujarat Election 2022: PM मोदी बोले- इस बार गुजरात में होगा रिकार्ड मतदान, युवाओं की भागीदारी होगी अहम
पीएम मोदी की यह टिप्पणी जामनगर राजघराने के वंशज 83 वर्षीय जाम साहेब शत्रुशल्य सिंहजी द्वारा...
Israel-Hamas War: Gaza पर जमीनी युद्ध की पूरी तैयारी कर चुका था Israel, इस देश के कहने पर रुका
Israel-Hamas War: Gaza पर जमीनी युद्ध की पूरी तैयारी कर चुका था Israel, इस देश के कहने पर रुका
ધાનેરા : શું પોલીસની મિલીભગત થી ચાલે છે વરલી મટકાનો જુગાર ?
રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં વિકાસની સાથે સાથે અસામાજિક બદીઓનો...