સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં 6 શખ્સોએ તબીબ ઉપર હુમલો કરતાં ચકચાર
પાલનપુર એરોમા સર્કલ નજીક હોસ્પિટલ જવાના માર્ગ વચ્ચે પડેલી કાર હટાવવા માટે હોર્ન મારતાં...
કાંકરેજ તાલુકા વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અમૃતભાઈ ઠાકોર જાહેર થતા પ્રચારનો ધમધમાટ શરૂ થયો
કાંકરેજ તાલુકા વિધાનસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અમૃતભાઈ ઠાકોર જાહેર થતા પ્રચારનો ધમધમાટ શરૂ થયો
હમેશા સરકારી દારૂ પીવાનો આગ્રહ રાખો!! .. વિડિયો વાઇરલ
હમેશા સરકારી દારૂ પીવાનો આગ્રહ રાખો!! .. વિડિયો વાઇરલ
રાધનપુર: એસટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel
રાધનપુર એસટી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ | SatyaNirbhay News Channel