સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં સોમનાથ મંદિર સામે ચિરાગ શાહ નામ નાં 30 વર્ષ નાં યુવાન ને ઘર માં શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. ઘર માં લાઈન ન હોવા ને કારણે રીપેરીંગ કામ કરી રહેલ યુવાને વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અચાનક હાથ માં વીજ સોટ આવતા યુવાન નાં હાથ માં ઉર્જા નાં નિશાન જોવા મળ્યા અને વીજ શોક લાગતા યુવાન નું મોત થતાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી ત્યારે યુવાની ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે ખસેડવામાં આવી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Salman Khan On OTT: 'ओटीटी पर भी चलनी चाहिए सेंसर की कैंची', सलमान को डिजिटल प्लेटफॉर्म पर नहीं पसंद ये चीज
आजकल हर कोई ओटीटी प्लेटफॉर्म की तरफ मूव हो रहा है। सैफ अली खान से लेकर शाहिद कपूर और सोनाक्षी...
સંકલન સમિતિની બેઠક યોજાઈ
હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ
...
Evening Bulletin | 11.08.2022 | Raftaar Marathi Media
Evening Bulletin | 11.08.2022 | Raftaar Marathi Media
Ex CM अरविंद केजरीवाल बोले, मुझे सीएम की कुर्सी का लालच नहीं
जंतर-मंतर पर ‘जनता की अदालत’ को संबोधित करते हुए केजरीवाल ने कहा, “मैंने...
NEW LIST
#BREAKING I The Assam Government on Friday Appointed Ministers who would Act as Guardians for...