મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...