મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| छत्रपती संभाजीनगरात ३० एप्रिल रोजी होणार राजपूत समाजाचा महामेळावा
MCN NEWS| छत्रपती संभाजीनगरात ३० एप्रिल रोजी होणार राजपूत समाजाचा महामेळावा
અમદાવાદ શાહપુરમાં આવેલી હિન્દી સ્કૂલ દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ કાઢવામાં આવી હતી રેલી
અમદાવાદ શાહપુરમાં આવેલી હિન્દી સ્કૂલ દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ કાઢવામાં આવી હતી રેલી
পৰম্পৰাগত সাজত যুৱ প্ৰজন্মৰ হার্টথ্রব জুবিন গাৰ্গ
পৰম্পৰাগত সাজত যুৱ প্ৰজন্মৰ হার্টথ্রব জুবিন গাৰ্গ
જિલ્લામાં 1, 01, 963 પશુઓને વેક્સિન આપવામાં આવી.
જિલ્લામાં 1, 01, 963 પશુઓને વેક્સિન આપવામાં આવી.