મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबादमध्ये विद्यार्थ्यानेच घातला शिक्षिकेलाच हजारोंचा गंडा घातल्याचा धक्कादायक प्रकार समोर
औरंगाबाद शहरातील नामवंत शाळेत कार्यकरत असलेल्या 55 वर्षीय शिक्षिकेला त्यांच्याच माझी...
মৰিয়নিত জব্দ অবৈধ শিল কঢ়িওৱা দুখন ডাম্পাৰ
5 August 2022 মৰিয়নি নকছাৰীৰ মৰঙীয়া খণ্ড বন বিষয়া কাৰ্যালয়ৰ অন্তৰ্গত নাগিনীজানত আজি নথি পত্ৰ...
ৰাজপথ পদপথত পেলাই থোৱা বিশ্ব কৰ্মা মুৰ্তি বিসৰ্জন দিলে লায়ন্স ক্লাৱে
ৰাজপথ পদপথত পেলাই থোৱা বিশ্ব কৰ্মা মুৰ্তি বিসৰ্জন দিলে লায়ন্স ক্লাৱে
બગસરા ST ડેપો ના કંડકટરશ્રી ભાવનાબેન ચૌહાણ ને તેમને દાખવેલ પ્રમાણિકતા બદલ નિગમ દ્વારા પુરસ્કૃત કરતા રોકડ ઇનામ આપવામાં આવ્યું.
આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસ ના મંગલ પર્વે સમસ્ત દેશવાસીઓ આઝાદી ના રંગે...