મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રાણપુર નજીક રીક્ષા પલ્ટી ખાતાં યુવક ઘાયલ
ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિને...
Bhagwant Mann जिनकी वजह से Supreme Court पहुंचे, Governor Banwarilal Purohit की कहानी
Bhagwant Mann जिनकी वजह से Supreme Court पहुंचे, Governor Banwarilal Purohit की कहानी
पेपर लीक पर किरोड़ी लाल मीणा को अहम सबूत देने वाला भूपेंद्र शरण कौन है?
किरोड़ी लाल मीणा ने बुधवार को एसओजी दफ्तर में एडीजी वीके सिंह से मुलाकात कर उन्हें पेपर लीक जांच...
નર્મદા જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ખાસ અપીલ
અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૨૨
નર્મદા જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન...