મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुलींच्या शैक्षणिक प्रगतीत सायकल बँकेचे योगदान महत्त्वाचे :आ.सुभाष देशमुख
मुलींची शैक्षणिक प्रगतीमध्ये गळतीचे प्रमाण जास्त असून वेगवेगळ्या अनेक कारणामुळे मुलींची शैक्षणिक...
તળાજાના લોકસાહિત્યકાર રમણીકભાઈ ધાંધલ્યાના સ્વરે ‘હનુમાન ચાલીસા’ રિલીઝ: શૌર્ય રસનો અદભૂત સંગમ
હનુમાન જયંતિના પવિત્ર અવસરે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાણીતા અને લોકપ્રિય લોકસાહિત્યકાર...
#Girsomnath |સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ઈદે-એ મિલાદે નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઈ| Divyang News
#Girsomnath |સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ઈદે-એ મિલાદે નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઈ| Divyang News
ધ્રાંગધ્રા કુડાના રણમાં ગેસ ગળતરના કારણે યુવાન અગરિયાનું કરુણ મોત
ધ્રાંગધ્રા કુડાના રણમાં ગેસ ગળતરના કારણે યુવાન અગરિયાનું કરુણ મોત