મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૧૯ ફાઈલોનું એસ્ટીમેન્ટ તૈયાર કરવા માટે ૩૬૧૦૦/-રૂપિયાની માંગણી કરી
આરોપી :- આશીષ વિનોદભાઇ લબાના ટેકનીકલ આસીસ્ટંટ મનરેગા શાખા તાલુકા પંચાયત કચેરી ઝાલોદ,...
કાલોલ તાલુકાના વેજલપુરમા આવેલ સર્વોદય લઘુમતિ હાઇસ્કુલ માં રમતોત્સવ શાનદાર ઉજવણી કરવામાં આવી
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલ વેજલપુર મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય લઘુમતિ...
चार शंकराचार्य ने 22 January को प्राण प्रतिष्ठा समारोह के न्योते को क्यों ठुकराया | Aaj Tak News
चार शंकराचार्य ने 22 January को प्राण प्रतिष्ठा समारोह के न्योते को क्यों ठुकराया | Aaj Tak News
চিলাপথাৰ ৰঙালী বিহু সন্মিলনীৰ ৰাজহুৱা সভা সম্পন্ন ঃ
চিলাপথাৰ আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অনুষ্ঠিত হ'ব লগা একাদশ বাৰ্ষিক চিলাপথাৰ ৰঙালী বিহু...