મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા નાથુસિંહના મુવાડામોં નવીન બનાવેલ સંપમોં પાણીના વધામણાં પૂર્વે કફોડી હાલત જોવા મળી લીમરવાડા નાથુસિંહના મુવાડા ખાતે સંપનું નવનિર્માણ થતા વેંત જ કનેક્શનની કુંડીઓ અને લાઈનો ફેદાઈ ગઈ ત્યારે પ્લીન્થ પ્રોટેકશન R C.C વર્ક પણ નબળું હોવાથી બિસ્માર હાલતમો હોય તેવું જણાય છે, સરકારની વાસ્મો યોજના અંતર્ગત બનેલા સંપ શોભાના ગોઠિયા સમાન બન્યા છે ત્યારે પાણી પુરવઠા વહીવટી તંત્ર દ્વારા મરામત્ત કરવાની કે લાખો રૂપિયાની મસમોટી રકમનો દુરુપયોગ થયો હોય તેવું જણાય આવે છે, ત્યારે સરકાર પબ્લિકને પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પણ તંત્રની બેદરકારી ની પોલ ખુલી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમેરિકાના ૧૫થી વધુ ડૉકટરો જનરલ હોસ્પિટલમાં 'મેગા સર્જરી' કેમ્પ અંતર્ગત સારવાર આપશે.
ખંભાતમાં ધી જનરલ હોસ્પિટલ તેમજ ધી એમ.એમ.પરીખ કાર્ડિયાક કેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી...
बीड जिल्हा शिवसेनेची कार्यकारिणी जाहीर; जिल्हाप्रमुख कुंडली खांडे यांची माहिती@india report
बीड जिल्हा शिवसेनेची कार्यकारिणी जाहीर; जिल्हाप्रमुख कुंडली खांडे यांची माहिती@india report
ED Summon To Kejriwal: ED के समन के खिलाफ CM Kejriwal ने हाईकोर्ट में दी एक और याचिका | Aaj Tak
ED Summon To Kejriwal: ED के समन के खिलाफ CM Kejriwal ने हाईकोर्ट में दी एक और याचिका | Aaj Tak