બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદઃ પૂર્વ મકરસંક્રાંતિ માં ચાઇનિઝ દોરી થી બનતી ઘટના અને વેચાણ બાબત press conference યોજાઇ
અમદાવાદઃ પૂર્વ મકરસંક્રાંતિ માં ચાઇનિઝ દોરી થી બનતી ઘટના અને વેચાણ બાબત press conference યોજાઇ
જાફરાબાદ ગામે ખારવા સમાજ ના પ્રમુખ ની વરણી ભગુભાઈ સોલંકી ની નીમણુંક કરવામાં આવી
જાફરાબાદ ગામે ખારવા સમાજ ના પ્રમુખ ની વરણી ભગુભાઈ સોલંકી ની નીમણુંક કરવામાં આવી
Delhi Election 2025: दिल्ली में चुनाव Voter List पर तनाव, देखिए AAP-BJP ने क्या कहा? | Aaj Tak
Delhi Election 2025: दिल्ली में चुनाव Voter List पर तनाव, देखिए AAP-BJP ने क्या कहा? | Aaj Tak