બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Warriors সোণাৰি আঞ্চলিক সমিতিৰ উদ্যোগত সোণাৰিত সজাগতা সভা
বেচৰকাৰী সংস্থা WARRIORS সোণাৰি আঞ্চলিক সমিতিৰ উদ্যোগত সোণাৰিৰ অভয়পুৰ ৰঙাপথাৰ প্ৰেক্ষাগৃহত সজাগতা...
હવામાન આગાહી તારીખ ૦૩ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૨
*હવામાન આગાહી તા ૦૩ થી ૦૭ ઓગસ્ટ ૨૦૨૨* 🌞⛅🌤🌾🌿
*જીલ્લા કૃષિ હવામાન એકમ DAMU કૃષિ વિજ્ઞાન...
अवैध बजरी से भरे तीन ट्रेक्टर-ट्रॉलिया जब्त, बरोनी थाना पुलिस की कार्रवाई
बरोनी थाना पुलिस ने लगातार दूसरे दिन भी कार्रवाई करते हुए अवैध बजरी से भरे तीन ट्रेक्टर-ट्रॉलियों...