બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  जानिए क्या है Thyroid Eye Disease, जिसमें पलकें ठीक से नहीं झपकती | Sehat Ep 800 
 
                      जानिए क्या है Thyroid Eye Disease, जिसमें पलकें ठीक से नहीं झपकती | Sehat Ep 800
                  
   'ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા પ્રયત્ન'@Sandesh News 
 
                      'ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધારવા પ્રયત્ન'@Sandesh News
                  
   વડોદરા : મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાને પતિએ પાઇપ વડે માર મારતા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી 
 
                      વડોદરા : મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાને પતિએ પાઇપ વડે માર મારતા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
                  
   ફતેપુરા તાલુકા આદિવાસી ટાઇગર સેના દ્વારા મામલતદાર અને T.D.O.ને આવેદનપત્ર આપવામાં આવ્યું 
 
                      ફતેપુરા તાલુકા આદિવાસી ટાઇગર સેના દ્વારા મામલતદાર અને T.D.O.ને આવેદનપત્ર આપવામાં આવ્યું
                  
   
  
  
  
   
   
   
  