બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GMC বোকা নিষ্কাশনৰ কেলেংকাৰিত গ্ৰেপ্তাৰ হোৱা ৯ বিষয়াক জে'ললৈ প্ৰেৰণ
গুৱাহাটী পৌৰ নিগমৰ বোকা নিষ্কাশনৰ কেলেংকাৰিত গ্ৰেপ্তাৰ হোৱা ৯ বিষয়াক জে'ললৈ প্ৰেৰণ কৰা...
हवामान विभाग द्वारा जानकारी : उत्तरायण के दिनो में पवन की गति कैसी रहेगी, sms news live..! update
हवामान विभाग द्वारा जानकारी : उत्तरायण के दिनो में पवन की गति कैसी रहेगी, sms news live..! update
उद्योग नगर थाना क्षेत्र के प्रेम नगर में शराब के नशे युवक ने फांसी लगाकर की आत्महत्या पुलिस ने करवाया पोस्टमार्टम जाँच में जुटी
उद्योग नगर थाना क्षेत्र के प्रेम नगर में शराब के नशे युवक ने फांसी लगाकर की आत्महत्या पुलिस ने...
ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે આજે વહેલી સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ...
અંબાજી મંદિર પ્રસાદ બાબતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નું નિવેદન
અંબાજી મંદિર પ્રસાદ બાબતે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નું નિવેદન