બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
" हर घर तिरंगा " अभियान में जुड़ने से पहले जन लें, इतिहास
भारत जब लगभग 200 वर्षों तक पराधीनता की जंजीरों में जकड़ा हुआ था तब ऐसे में राष्ट्रनायकों ने...
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
Delhi Weather Updates: दिल्ली में कल थी मौसम की सबसे सर्द रात, 3.8 डिग्री दर्ज हुआ तापमान |Cold Wave
ঢকুৱাখনা নগৰ স্থিত প্ৰতিষ্ঠিত ব্যৱসায়ী যোগেন দত্তৰ বিয়োগ || সমবেদনা জ্ঞাপন অজস্ৰ গুণ মুগ্ধৰ
ঢকুৱাখনা নগৰ স্থিত এগৰাকী প্ৰতিষ্ঠিত ব্যৱসায়ী মুলাৰাম থুৰিমলা ভৱনৰ স্বত্বাধিকাৰী বৰুৱাটিকা গাঁও...