બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तरुणावर हल्ला करून
जिवे मारहाण्याचा प्रयत्न; अमराईपुरातील घटनेत 16 जणांविरुद्ध गुन्हा दाखल
यवतमाळ : एमपीडीएच्या गुन्ह्यात सुटून बाहेर आलेल्या तरुणावर चाकूने हल्ला करून जिवे मारहाण्याचा...
Tata Motors ने बनाई ऑटो मार्केट पर राज करने की प्लानिंग! 50 लाख नए Passenger Vehicle बेचेगी कंपनी
चंद्रशेखरन ने कहा कि टाटा मोटर्स अपनी बाजार स्थिति को और मजबूत करने और इस विकास अवसर का लाभ उठाने...
MP Politics: शिवराज पर बरसे कमलनाथ, कहा- भाजपा को तो हिसाब यात्राएं निकालना चाहिए
मध्यप्रदेश में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और पूर्व मुख्यमंत्री कमलनाथ ने मुख्यमंत्री शिवराज...
ડીસામાં ધી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. માં ચેરમેન-વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઇ
ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી.ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી બિનહરીફ...
PFI कार्यकर्ते असिफ शेख यांना मुक्त करण्याचे न्यायालयाचे आदेश
PFI कार्यकर्ते असिफ शेख यांना मुक्त करण्याचे न्यायालयाचे आदेश