બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિવાસી યુવાને આત્મવિલોપન કરવાની પરવાનગી માંગતી અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવતા ચકચાર મચી જવા પામી
આદિવાસી યુવાને આત્મવિલોપન કરવાની પરવાનગી માંગતી અરજી જિલ્લા કલેકટરને કરવામાં આવતા ચકચાર મચી જવા પામી
Israel Attack में कब्रिस्तान, सब फुल, Gaza के डॉक्टरों ने बताई डरावनी बातें | Hamas | Palestine
Israel Attack में कब्रिस्तान, सब फुल, Gaza के डॉक्टरों ने बताई डरावनी बातें | Hamas | Palestine
ધાતરવડી-૧ યોજનામાં તેની ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થયો
જળાશયમાં પાણીની આવક વધતા ૦.૨૦ મીટર ઓવરફલો થયો
---
નવી માંડરડી, જૂની માંડરડી, ધારેશ્વર, ઝાંપોદર...
ED Summons Arvind Kejriwal: ED के 8 वें समन पर भी पेश नहीं होंगे Kejriwal? ऐसे देंगे जवाब | Aaj Tak
ED Summons Arvind Kejriwal: ED के 8 वें समन पर भी पेश नहीं होंगे Kejriwal? ऐसे देंगे जवाब | Aaj Tak