બોટાદમાં ટ્રાફિક સમસ્યા અને બેફામ વાહનો થી પ્રજાને પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્યારે આજ બોટાદના નાગલપર દરવાજા પાસે ભગવાન પરા સ્કૂલની બાજુમાં રોડ પર અકસ્માત સર્જાયો હતો આ એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું, આજ શુક્રવાર હોય નાગલપર દરવાજા પાસે શુક્રવારી ભરાય છે અને ભારે ભીડ રહેતી હોય છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પોઇન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ GJ 12V 6119 નંબરના કચ્છ પાસિંગના ખટારાએ બોટાદના રહેવાસી પ્રજાપતિ જ્ઞાતિના યુવાનને કચડી નાખતા ભારે ભીડ સર્જાઇ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોની ભીડને નિયંત્રિત કરવા અને વાહનોની અવરજવર સુલભ કરવા પ્રયત્નમાં લાગી ગઈ હતી. હાલ તો ખટારો અને ડિટેઇન કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तमिलनाडु: ईरोड में एग पफ खाने के बाद बिगड़ी तीन लोगों की तबीयत, जांच के लिए भेजे गए सैंपल; केस दर्ज
तमिलनाडु के ईरोड में अंडा खाने से कुछ लोग बीमार पड़ गए हैं। खाद्य सुरक्षा अधिकारियों ने बताया कि...
Haryana Election 2024: हरियाणा में मायावती की पहली रैली, बताया गठबंधन जीता तो कौन बनेगा मुख्यमंत्री?
फरीदाबाद। Haryana Election 2024 बसपा सुप्रीमो व उत्तर प्रदेश की पूर्व मुख्यमंत्री मायावती...
দুনী কৃষ্টি সংঘৰ নাট কৰ্মশালাত ড° পৰমানন্দ ৰাজবংশী।
ছিপাঝাৰৰ দুনীত গ্ৰীষ্মকালীন নাট কৰ্মশালাত বিধায়ক পৰমানন্দ ৰাজবংশী। দুনী কৃষ্টি সংঘৰ সৌজন্যত...
দেৰগাঁও সামূহিক চিকিৎসালয়ত সৃষ্টি হয় এক উত্তপ্ত পৰিস্থিতি। কিন্তু কিয়?
দেৰগাঁও সামূহিক চিকিৎসালয়ত সৃষ্টি হয় এক উত্তপ্ত পৰিস্থিতি। কিন্তু কিয়?
શ્રી વિધ્યા એજ્યુકેશન એકેડેમીનો એકદિવસીય પ્રવાસ પોલો ફોરેસ્ટ, અંબિકા રિસોર્ટ
અમદાવાદ શહેર કાલુપુર વિસ્તાર મા કાર્યરત શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક ધવલસર તથા જીતેનસર...