દિયોદર માં જીઓ નો મોબાઈલ આપી ફોન ને લોન્ચિંગ કરાયો..વર્તમાન સમયમાં કોઈ કાર્યક્રમોનું આયોજન કરતા હોય ત્યારે કોઈ નેતા,કોઈ અધિકારી તેમજ સાધુ સંતોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે.આ યુગમાં કેટલાય એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં સામાન્ય માણસ ના હસ્તે કોઈપણ કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીઓ મોબાઈલ લોન્ચિંગ કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સરપંચ કે. પી.માળી તેમજ ડિસ્ટ્રીબ્યુટર ભરતભાઈ દેસાઈ દ્વારા એક જરૂરિયાત મંદ વ્યક્તિને જીઓ નો મોબાઈલ ફ્રી માં આપી પોતાના શુભ કાર્યની શરૂઆત કરી હતી અને એક અનોખી પહેલ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फेस्टिव सीजन पर गाड़ी लेने की है प्लानिंग? कम से कम कितनी सैलरी पर मिलेगा कार लोन
Buying Car on Low Income जिन लोगों का वेतन कम है उन लोगों को कार खरीदना थोड़ा मुश्किल लगता है। हम...
MCN NEWS| एक लढा कॅन्सर विरोधात कॅन्सर मुक्त महाराष्ट्रासाठी वैजापूरात कॅन्सर रुग्ण तपासणी शिबीर
MCN NEWS| एक लढा कॅन्सर विरोधात कॅन्सर मुक्त महाराष्ट्रासाठी वैजापूरात कॅन्सर रुग्ण तपासणी शिबीर
আজি প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীয়ে উদ্বোধন কৰিব ‘অটল ব্ৰীজ’
আজি প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীয়ে উদ্বোধন কৰিব ‘অটল ব্ৰীজ’। আকৰ্ষণীয় ডিজাইন আৰু...
Prashant Kishor उतरें Arvind Kejriwal के समर्थन में, गिरफ्तारी के बाद कह दी बड़ी बात | News Tak
Prashant Kishor उतरें Arvind Kejriwal के समर्थन में, गिरफ्तारी के बाद कह दी बड़ी बात | News Tak
માસૂમને મુકીને જવાનુ મન થતુ નથી : સ્યુસાઇડ નોટ લખીને વેપારીએ આપઘાત કર્યો
અમદાવાદ
શહેરમાં ભાગીદારે દગો આપતા એક વેપારીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો...