સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએ આત્મહત્યાના બનાવો દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે ત્યારે ખાસ કરી અને મૂળી તાલુકામાં આત્મહત્યાના વધુ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામ ખાતે પતિ વિજયસિંહ એ પત્ની સોનલ બાને પુત્ર રડતો હોવાના કારણે ઠપકો આપી અને છાનો રાખવા માટે જણાવ્યું હતું.ત્યારે સોનલબા સોલંકીને વિજયસિંહ એ ઠપકો આપ્યો હોવાનું લાગી આવતા બાથરૂમમાં પડેલ ઘટાડી લેતા બેભાન હાલતમાં પ્રથમ મૂડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે તેમનું મોત નીપજ્યું હતું .ત્યારે મોડી પોલીસને જાણકારી આપવામાં આવતા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ভাৰতীয় জনতা পাৰ্টীৰ ঢকুৱাখনা জিলা কাৰ্যালয় পৰা বগীনদীলৈ বাইক ৰেলি
ভাৰতীয় জনতা পাৰ্টিৰ ঢকুৱাখনা জিলা কাৰ্যালয়পৰা বগীনদীলৈ আজাদি কা অমৃত মহোৎসৱ'ৰ লগত সংগতি ৰাখি...
সোণাৰিৰ নজৱকাত পথ দুৰ্ঘটনাত পাঁচ জন আহত
সোণাৰিৰ নজৱকাত পথ দুৰ্ঘটনাত পাঁচ জন আহত
সোণাৰিৰ ন জৱকাত পথ দূৰ্ঘটনা AS04 AD 4771 নম্বৰৰ বিলাসী...
સ્વામિનારાયણ મંદીર સુખપુર ખાતે દશાબ્દી મહોત્સવ ની ઊજવણી
શ્રી સ્વામિનારાયણ મંદિર - સુખપર શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવની ભકિતભાવ સહ ઉમળકાભેર સમાપન....
बांठिया ने सूरत में जैन धर्म के विराजित आचार्य ,साधु संतों से किया मंगल प्रेरणा पाथेय प्राप्त ।
भारत जैन महामंडल बालोतरा अध्यक्ष ओमप्रकाश बांठिया ने सूरत में जैन धर्म के विराजित आचार्य ,साधु...