રિપોર્ટ. લતીફ સુમરા

જુનાડીસા રામાપીર મંદિર ખાતે આવેલ આંગણવાડી નંબર ત્રણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં સીડીપીઓ શ્રીમતી ચેતના બેન ગઢવી અને સુપરવાઈઝર શ્રીમતી જાગૃતિબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.. જેમાં આંગણવાડી કાર્યકર ખાડેડીયા પાયલબેન એચ તથા હેલ્પર છત્રાલિયા કોમલબેન દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું જેમાં નાના ભૂલકાઓ દ્વારા આજે એક દિવસ શિક્ષક તથા કાર્યકર બન્યા હતા જેમાં બાળકો સુંદર રીતે શિક્ષક બની શિક્ષક દિવસની ઉજવણી કરાવી હતી