થાનગઢ પોલીસે નવાગામ બાપા સીતારામ મઢુલી પાસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી ગુનો નોંધેલ છે. થાનગઢ પી.આઇ. આઇ.બી.વલવી પો.સબ.ઇન્સ. એ.એમ.ચુડાસમા અને સ્ટાફે થાનગઢના તથા ગામ બાપા સીતારામની મઢુલી પાસે જુગાર રમતા ગોવિંદ ધન જાડા, દશરથ હીરા ગારણીયા, મયુર શાંતિ મિયાત્રા, પ્રેમજી ખીમા ડાભી, પ્રેમજી નાનજી માલકીઆ, ગોવિંદ વશરામ રંગપરા, છગન માવજી મીઠાપરા અને ધીરૂ સમીર ડાભીને રૂા. 16પ30ની રોકડ 7 મોબાઇલ મળી કુલ રૂા. ર4પ30નો મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પરિક્રમા પથ પર પદયાત્રિકો માટે ચા, નાસ્તો અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ..
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં શ્રી જય જલિયાન સેવા કેમ્પનો અવિરત સેવાયજ્ઞ
...
महिलाओं के लिए पेल्विक हेल्थ पर ध्यान देना क्यों जरूरी है? डॉक्टर से जानें
उम्र बढ़ने के साथ महिलाओं के शरीर में कई तरह के बदलाव होते हैं। हालांकि, ज्यादा महिलाएं पेल्विक...
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્ર્વ નેતા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ૭૨ મા જન્મ દિવસ નિમીતે કાર્યક્રમ યોજાયો
" સ્વચછ સાગર સુરક્ષીત સાગર અભિયાન " અને " વિશ્ચ સાગર કિનારા સ્વચછતા દિવસ " તેમજ ગુજરાતના પનોતા...
મહંત શ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલમાં નવરાત્રી મહોત્સવ-2023 ની ઉજવણી.
આજરોજ તારીખ 21.10.2023 ના રોજ મહંતશ્રી કે.ડી આદર્શ હાઇસ્કુલમાં નવરાત્રી મહોત્સવ- 2023 ની ઉજવણી...
SP नेता Akhilesh Yadav का बयान, कहा 'Arvind Kejriwal के खिलाफ़ सभी मुकदमे खत्म होने चाहिए' | Aaj Tak
SP नेता Akhilesh Yadav का बयान, कहा 'Arvind Kejriwal के खिलाफ़ सभी मुकदमे खत्म होने चाहिए' | Aaj Tak