ધ્રાંગધ્રા શહેરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળતી નજરે પડી રહી છે તેવામાં શહેરની માજી સૈનિક સોસાયટી ખાતે રહેતા રામદેવસિંહ વિક્રમસિંહ ઝાલા ગઇકાલે સાંજે ચારેક વાગ્યાના સમયે પોતાના મિત્રના ટ્રાન્સપોર્ટોની ઓફીસ નજીક ઉભા હોય તે દરમિયાન ચાર જેટલા શખ્સો સફેદ કલરની કારમા આવી રામદેવસિંહ ઝાલા કઇ સમજે તે પહેલા જ લાકડીઓ વતી માર મારવા લાગ્યા હતા હુમલામાં યુવાન ઇજાગ્રસ્ત થતા ચારેય શખ્સો કારમા નાશી છુટ્યા હતા આ તરફ ઈજા ગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પીટલ ખસેડી ત્યાથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા જ્યા બંને હાથમા ફ્રેક્ચર હોવાનુ સામે આવતા સારવાર શરુ કરી હતી જ્યારે યુવાન પર દિન દહાડે હુમલાની જાણ પોલીસને થતા તાત્કાલિક સીટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પહોચી આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદથી કાર તથા હુમલાખોરોની તપાસ હાથ ધરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગઃ બે કાશ્મીર ભાઈઓને આતંકીઓએ ગોળી મારી, એકનું મોત
જમ્મુ-કાશ્મીરમાં ફરીવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંદીપોરાના એક સપ્તાહની...
अंधेरी पूर्व एम आय डी सी येथे अण्णाभाऊ साठे यांची 102 वी जयंती साजरी.
काल मुंबई येथे अंधेरी पूर्व एमआयडीसी लहुजी साळवे नगर, लहुजी साळवे बहुउद्देशीय संस्था यांच्यावतीने...
ડીસા ના ચન્દ્રલોક મિત્ર મંડળ દવરા નવરાત્રીનું આયોજન.
ડીસા ના ચન્દ્રલોક મિત્ર મંડળ દવરા નવરાત્રીનું આયોજન.
Asaduddin Owaisi Full Interview: Indian Diplomacy पर AIMIM चीफ का बड़ा बयान | Aaj Tak | China
Asaduddin Owaisi Full Interview: Indian Diplomacy पर AIMIM चीफ का बड़ा बयान | Aaj Tak | China