મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. અને કુતરાનો શિકાર કર્યો હતો. પુના ગામે આજ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 30 થી વધુ દીપડા પકડવામાં આવ્યા છે જ્યારે ફરી પાછા દીપડાનો આંતક માનવ વસ્તી તરફ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો પુના ગામે રાત્રી દરમિયાન દીપડો ઘર આંગણાં સુધી સ્થાનિકોની રજૂઆતના પગલે ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલ દ્વારા વન વિભાગને જાણ કરી તાત્કાલિક દીપડાને ઝબ્ભે કરવા પાંજરું ગોઠવી દેવાયું છે.ત્યારે પુના ગામે અત્યાર સુધીમાં 30 વધુ દીપડાને પાંજરે પુરનાર ગામના યુવાનો દ્વારા આ વખતે પણ પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ ઊભું કરી ઝાડી ઝાખરા વચ્ચે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠી કલાપી વિનય મંદિરના આચાર્ય એમ પી રામાણી આપી અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને શુભકામનાઓ
લાઠી કલાપી વિનય મંદિરના આચાર્ય એમ પી રામાણી આપી અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ ને શુભકામનાઓ
દસાડાના વડગામ વિસાવડી રોડ પર શ્રમિક ભરેલું ટ્રેક્ટર પલટાયું, 6 મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ વિસાવડી રોડ પર શ્રમિક ભરેલુ ટ્રેક્ટર પલટાતા અફડાતફડી...
शिवसेना शहर प्रमुख शिंदे गट पांडुरंग रोकडे यांच्या प्रयत्नाला यश
पालम
अमृत महोत्सव फळबाग लागवड शेतकऱ्यांच्या शेतजमिनीवर व शेतातील बांधावर झाडे...
Opposition is in a panic : Chugh, Group has no development agenda, it will soon collapse
BJP national general secretary Tarun Chugh today said that the so-called INDIA conclave is a fake...
अनंतराव देशमुख व नकुल देशमुख यांचा देवेंद्र फडणवीस चंद्रशेखर बावनकुळे, उपस्थितीत भाजपमध्ये प्रवेश
अनंतराव देशमुख व नकुल देशमुख यांचा देवेंद्र फडणवीस चंद्रशेखर बावनकुळे, उपस्थितीत भाजपमध्ये प्रवेश