મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. અને કુતરાનો શિકાર કર્યો હતો. પુના ગામે આજ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 30 થી વધુ દીપડા પકડવામાં આવ્યા છે જ્યારે ફરી પાછા દીપડાનો આંતક માનવ વસ્તી તરફ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો પુના ગામે રાત્રી દરમિયાન દીપડો ઘર આંગણાં સુધી સ્થાનિકોની રજૂઆતના પગલે ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલ દ્વારા વન વિભાગને જાણ કરી તાત્કાલિક દીપડાને ઝબ્ભે કરવા પાંજરું ગોઠવી દેવાયું છે.ત્યારે પુના ગામે અત્યાર સુધીમાં 30 વધુ દીપડાને પાંજરે પુરનાર ગામના યુવાનો દ્વારા આ વખતે પણ પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ ઊભું કરી ઝાડી ઝાખરા વચ્ચે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संसद में Manipur Violence पर Amit Shah के सामने बवाल, Sanjay Singh पर एक्शन की कहानी| Sansad Me Aaj
संसद में Manipur Violence पर Amit Shah के सामने बवाल, Sanjay Singh पर एक्शन की कहानी| Sansad Me Aaj
Kerala landslides: 'हमारे पड़ोसी राज्य में गंभीर आपदा आई है...', कर्नाटक सीएम सिद्धारमैया की कॉरपोरेट सेक्टर से मदद की अपील
बेंगलुरू। Kerala landslides: केरल में इस समय बारिश ने तबाही मचाई हुई है। वायनाड में हुए...
दिव्यांग मंत्रालयाच्या स्थापना झाल्याने वाटली शेकडो किलो बुंदी लाडू
सोलापूर-प्रहार संघटनेच्या वतीने सोलापुरात शेकडो किलो बुंदी लाडू वाटप करण्यात आली आहे.देशातील...
સાવલી પોઈચાથી મહીં નદીના જળ કળશમાં ભરી પરંપરાગત રીતે કાવડયાત્રા નીકળી
સાવલી પોઈચાથી મહીં નદીના જળ કળશમાં ભરી પરંપરાગત રીતે કાવડયાત્રા નીકળી