મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. અને કુતરાનો શિકાર કર્યો હતો. પુના ગામે આજ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 30 થી વધુ દીપડા પકડવામાં આવ્યા છે જ્યારે ફરી પાછા દીપડાનો આંતક માનવ વસ્તી તરફ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો પુના ગામે રાત્રી દરમિયાન દીપડો ઘર આંગણાં સુધી સ્થાનિકોની રજૂઆતના પગલે ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલ દ્વારા વન વિભાગને જાણ કરી તાત્કાલિક દીપડાને ઝબ્ભે કરવા પાંજરું ગોઠવી દેવાયું છે.ત્યારે પુના ગામે અત્યાર સુધીમાં 30 વધુ દીપડાને પાંજરે પુરનાર ગામના યુવાનો દ્વારા આ વખતે પણ પાંજરાના ફરતે જંગલ જેવું વાતાવરણ ઊભું કરી ઝાડી ઝાખરા વચ્ચે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણની મુલાકાતે વિદેશી મહેમાનો આવી પહોંચ્યા હતા | SatyaNirbhay News Channel
પાટણની મુલાકાતે વિદેશી મહેમાનો આવી પહોંચ્યા હતા | SatyaNirbhay News Channel
मिजोरम में असम राइफल्स ने जब्त की 30 करोड़ रुपये की ड्रग्स, विदेशी नागरिक को पकड़ा
मिजोरम में ड्रग तस्करों के खिलाफ बड़ी कार्रवाई करते हुए असम राइफल्स ने 30 करोड़ रुपये की...
ચિરોડા ગામે સિંહે વાચરડીનું મારણ કર્યું
ચિરોડા ગામે સિંહે વાચરડીનું મારણ કર્યું
'ರಾಮಾಯಣ' ಚಿತ್ರದಲ್ಲಿ ರಾವಣನ ಪಾತ್ರ ನಿರಾಕರಿಸಿದ ನಟ ಯಶ್
ಬಹು ನಿರೀಕ್ಷಿತ 'ರಾಮಾಯಣ' ಚಿತ್ರದಲ್ಲಿ ರಾವಣನ ಪಾತ್ರ ಮಾಡುವುದಿಲ್ಲ ಎಂದು ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್ ನಟ ಯಶ್...