શુક્રવારઃ- સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૧૨મી ૧૪-જુન-૨૦૨૩ દરમ્યાન શાળા પ્રવેશોત્વનો પ્રારંભ થશે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમ્યાન ૫ થી ૬ વર્ષ સુધીની વયના બાળવાટીકામાં પ્રવેશ કરાવાશે. તેમજ છ વર્ષ પૂર્ણ થયેલા ભુલકાઓને ધો. ૧ માં પવેશ અપાશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ જિલ્લમાં દાહોદ તાલુકામાં ૫૭૯૩ કુમાર અને ૬૩૩૧ કન્યા મળી કુલ ૧૨૧૨૮ ભુલકાઓને બાળવાટીકામાં પ્રવેશ અપાશે. જયારે દેવગઢ બારીયા તાલુકામાં ૧૭૪૪ કુમાર અને ૧૭૩૩ કન્યા મળી કુલ ૩૭૪૪, ધાનપુર તાલુકામાં ૧૨૯૯ કુમાર અને ૧૨૮૩ કન્યા મળી કુલ ૨૫૮૨, ફતેપુરા તાલુકામાં ૧૧૧૨ કુમાર અને ૧૦૫૦ કન્યા મળી કુલ ૨૧૬૨, ગરબાડા તાલુકામાં ૨૭૭૨ કુમાર અને ૨૭૦૮ કન્યા મળી કુલ ૫૪૮૦, લીમખેડા તાલુકામાં ૧૨૩૬ કુમાર અને ૧૧૬૪ કન્યા મળી કુલ ૨૪૦૦, બાલવાટીકામાં પ્રવેશ થશે સંજેલી તાલુકામાં ૬૮૨ કુમાર અને ૬૭૦ કન્યા મળી કુલ ૧૩૪૨, સીંગવડ તાલુકામાં ૯૦૪ કુમાર અને ૮૧૪ કન્યા મળી કુલ ૧૭૧૮ અને ઝાલોદ તાલુકામાં ૫૪૩૬ કુમાર અને ૪૯૮૦ કન્યા મળી કુલ ૧૦૪૧૬ ભુલકાઓને બાલવાટીકામાં પ્રવેશ અપાશે આમ જિલ્લામાં કુલ ૪૧૭૦૫ બાળકોને બાલવાટીકાના પગથીયે ચઢશે જેનાથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री आनंद शुक्ला बनाए गए देवेंद्र नगर ब्लॉक कांग्रेस के पुनः ब्लॉक अध्यक्ष
मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री एवं कांग्रेस कमेटी प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी एवं संगठन...
नि:शक्तजन आयुक्त मध्यप्रदेश संदीप रजक पहुंचे अमानगंज में पत्रकारों से की मुलाकात पत्रकारों ने आत्मीयता से किया स्वागत
गुनौर : मध्यप्रदेश आयुक्त नि:शक्तजन संदीप रजक आज एक दिवसीय अपने अल्प प्रवास पर पन्ना आए जो पवई के...
তিনিচুকীয়াত অসম চৰকাৰৰ সখী এক্সপ্ৰেছ আঁচনিৰ অধীনত স্কুটী বিতৰণ ।
তিনিচুকীয়াত অসম চৰকাৰৰ পঞ্চায়ত আৰু গ্ৰামোন্নয়ন বিভাগৰ অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানৰ অধীনত...
बेटे के जन्म की पार्टी में बज रहा था तेज म्यूजिक, गर्भवती पड़ोसी महिला ने रोका तो मारी गोली
आरोपित हरीश के यहां 10 दिन पहले बेटे ने जन्म लिया था। सोमवार को इसके चलते परिवार में कार्यक्रम का...
નાહિયેરમા વાનરનું કરંટલાગતા મૃત્યુથતા સામાજિકકાર્યકર સુનિલસિંહરાજે રાજકારણીઓ તેમજ વનવિભાનોઉધળો લીધો.
નાહિયેરમા વાનરનું કરંટલાગતા મૃત્યુથતા સામાજિકકાર્યકર સુનિલસિંહરાજે રાજકારણીઓ તેમજ વનવિભાનોઉધળો લીધો.