શુક્રવારઃ- સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૧૨મી ૧૪-જુન-૨૦૨૩ દરમ્યાન શાળા પ્રવેશોત્વનો પ્રારંભ થશે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમ્યાન ૫ થી ૬ વર્ષ સુધીની વયના બાળવાટીકામાં પ્રવેશ કરાવાશે. તેમજ છ વર્ષ પૂર્ણ થયેલા ભુલકાઓને ધો. ૧ માં પવેશ અપાશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) દાહોદ જિલ્લમાં દાહોદ તાલુકામાં ૫૭૯૩ કુમાર અને ૬૩૩૧ કન્યા મળી કુલ ૧૨૧૨૮ ભુલકાઓને બાળવાટીકામાં પ્રવેશ અપાશે. જયારે દેવગઢ બારીયા તાલુકામાં ૧૭૪૪ કુમાર અને ૧૭૩૩ કન્યા મળી કુલ ૩૭૪૪, ધાનપુર તાલુકામાં ૧૨૯૯ કુમાર અને ૧૨૮૩ કન્યા મળી કુલ ૨૫૮૨, ફતેપુરા તાલુકામાં ૧૧૧૨ કુમાર અને ૧૦૫૦ કન્યા મળી કુલ ૨૧૬૨, ગરબાડા તાલુકામાં ૨૭૭૨ કુમાર અને ૨૭૦૮ કન્યા મળી કુલ ૫૪૮૦, લીમખેડા તાલુકામાં ૧૨૩૬ કુમાર અને ૧૧૬૪ કન્યા મળી કુલ ૨૪૦૦, બાલવાટીકામાં પ્રવેશ થશે સંજેલી તાલુકામાં ૬૮૨ કુમાર અને ૬૭૦ કન્યા મળી કુલ ૧૩૪૨, સીંગવડ તાલુકામાં ૯૦૪ કુમાર અને ૮૧૪ કન્યા મળી કુલ ૧૭૧૮ અને ઝાલોદ તાલુકામાં ૫૪૩૬ કુમાર અને ૪૯૮૦ કન્યા મળી કુલ ૧૦૪૧૬ ભુલકાઓને બાલવાટીકામાં પ્રવેશ અપાશે આમ જિલ્લામાં કુલ ૪૧૭૦૫ બાળકોને બાલવાટીકાના પગથીયે ચઢશે જેનાથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tibetan spiritual leader "Dalai Lama" deeply saddened by train accident in Odisha
Tibetan spiritual leader "Dalai Lama" deeply saddened by train accident in Odisha. Offers...
ઘરના પતરા ઉડતા ખેડૂતોને નુક્સાન
મોટી ઘરનાળ ગામે ઘરના પતરા ઉડતા ખેડૂતોને નુક્સાન....
બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય...
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ
રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના...
তাঞ্জানিয়াৰ বিমান দুৰ্ঘটনাগ্ৰস্ত, অৱতৰণৰ সময়ত হ্ৰদত ডুব যায় যাত্ৰীৰ সৈতে বিমানখন
তাঞ্জানিয়াৰ বিমান দুৰ্ঘটনাগ্ৰস্ত, অৱতৰণৰ সময়ত হ্ৰদত ডুব যায় যাত্ৰীৰ সৈতে বিমানখন