બાળકો ને શૈક્ષણિક કીટ આપી કરી જન્મ દિવસ ની ઉજવણી,,,વર્તમાન સમયમાં જન્મ દિવસ ની ઉજવણી વિવિધ રીતે કરતા લોકો જોવા મળે છે. ત્યારે ભાથીજી.કે.ઠાકોર રામપુરા(ધુ) હાલ જોગમાયા ગેરેજ દિયોદર પોતા ના જન્મ દિવસ ની ઉજવણી રામપુરા (ધુ) પ્રા શાળાના નવીન પ્રવેશ લેનાર બાળકો ને શૈક્ષણિક કીટનું દાન આપી ને કરી હતી.આ ઉત્તમ કાર્યના માર્ગદર્શક મુકેશજી ઠાકોર કોતરવાડા( gkts પ્રદેશ મંત્રી ) ની પ્રેરણા થકી ઠાકોર સમાજના યુવાનો ને પોતાના જન્મદિવસની ઉજવણી વિશેષ રૂપે સેવા કાર્ય કરી ને ઉજવવાનો રાહ ચીંધ્યો હતો.આ પ્રસંગે ગોવિંદજી જાડા ( આર્શીવાદ મોબાઈલ દિયોદર) , ભરતજી ઠાકોર રવેલ (પ્રગતિ જનરલ દિયોદર ,અરવિંદજી ઠાકોર હાજર રહી ને શાળાના આચાર્યશ્રી અશોકભાઈ નાઈ ને કીટ અર્પણ કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં ખેડૂત આંદોલન શા માટે કર્યું?
MSPન્યૂનતમ ટેકાના ભાવ
પાક વૈવિધ્યકરણ અને ઝીરો બજેટ ફાર્મિંગ પર કેન્દ્ર દ્વારા રચાયેલી સમિતિની...
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
'तमिलनाडु के लिए पानी छोड़ना थोड़ा मुश्किल', CWRC के आदेश के बाद डिप्टी सीएम डीके शिवकुमार ने दी प्रतिक्रिया
बेंगलुरु। कर्नाटक के उपमुख्यमंत्री डी के शिवकुमार ने CWRC के निर्देशानुसार पड़ोसी राज्य...
গোলাঘাটৰ বনগাঁৱত কৰম পৰৱৰ ব্যাপক উচাহ ৷ বনবাগিচা খেলপথাৰত ৰাজহুৱাভাৱে কৰম পৰৱ উদযাপন ৷
গোলাঘাটৰ বনগাঁৱত কৰম পৰৱৰ ব্যাপক উচাহ ৷ বনবাগিচা খেলপথাৰত ৰাজহুৱাভাৱে পৰম্পৰাগত ৰীতি-নীতিৰ মাজেৰে...
ખેડૂતોના હાલ બેહાલ: બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં દાડમ ની ખેતીમાં લાખોનું નુક્સાન,સરકાર સર્વ કરી ખેડૂતોને સહાય ચુકવે તેવી માંગ....
ખેડૂતોના હાલ બેહાલ: બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીમાં લાખોનું નુકસાન,...