જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬಿಜೆಪಿ ಗೆದ್ದಾಗ ಅಬ್ಬರಿಸುತ್ತೆ; ಸೋತಾಗ ಗೋಳಾಡುತ್ತದೆ: ಜೈರಾಮ್ ರಮೇಶ್ ವ್ಯಂಗ್ಯ
ಇಂದಿನಿಂದ ರಾಜ್ಯ ವಿಧಾನಮಂಡಲ ಅಧಿವೇಶನ ಆರಂಭವಾಗಿದೆ. ಆದರೆ ಬಿಜೆಪಿ ಪಕ್ಷ ಇನ್ನೂ ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ನಾಯಕನನ್ನು ಆಯ್ಕೆ...
চৈয়দ নাজিম আহমেদক "বাণ থিয়েটাৰ বঁটা" প্ৰদান
অসমৰ অপেছাদাৰী নাট্য আন্দোলনৰ অন্যতম সাধক চৈয়দ নাজিম আহমেদক কালি সন্ধিয়া এক গাম্ভীৰ্যপূৰ্ণ...
Post Office के सेविंग अकाउंट, PPF और SSA में पैसे ट्रांसफर करना हुआ आसान, सरकार ने शुरू की ये सुविधा
नई दिल्ली, बिजनेस डेस्क। आप सीधे अपने बैंक खाते से अब एनईएफटी और आरटीजीएस के माध्यम से पोस्ट...