જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple इस हफ्ते लेटेस्ट प्रोडक्ट्स को लेकर कर सकता है एलान, iPhone के नए कलर और M3 चिप प्रोडक्ट होंगे लॉन्च?
एपल बहुत जल्द अपने यूजर्स के लिए कुछ नए प्रोडक्ट्स को पेश कर सकता है। हालांकि इस बार हर बार की...
১৯ সংখ্যক এছিয়ান গেমচত ভাৰতীয় দলত স্থান লাভ অসম কন্যাৰ।
🔴১৯ সংখ্যক এছিয়ান গেমচত ভাৰতীয় দলত স্থান লাভ অসম কন্যাৰ।দলত স্থান লাভ উইকেট কীপাৰ বেটাৰ উমা...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી લોચન સહેરાની બદલી કરવામાં આવી, જાણો ક્યાં થઈ બદલી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનની બદલીના સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેશનમાં કમિશનર એવા લોચન...
फसल कटाई प्रयोग के दौरान बीमा कंपनी के प्रतिनिधि की रहे मौजूदगी - जिला कलक्टर
प्रधानमंत्री फसल बीमा योजना अन्तर्गत जिला स्तरीय निगरानी समिति की बैठक शुक्रवार को जिला कलक्टर...
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal
Rise Of BJP: ભાજપની સ્થાપના અને તેની સફર: ભાગ 22 - Prashant Dayal