જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KHEDA NEWS - TV92 GUJARAT MANDVI 22-09-2022
KHEDA NEWS - TV92 GUJARAT MANDVI 22-09-2022
'मौत की सजा दी होती, लेकिन...', Bilkis Bano के बलात्कारियों को उम्रकैद सुनाने वाले जज ने क्या कहा?
'मौत की सजा दी होती, लेकिन...', Bilkis Bano के बलात्कारियों को उम्रकैद सुनाने वाले जज ने क्या कहा?
જ્ઞાન, ગમ્મત અને ગણતર સાથે ગુજરાતી ભણતરનાં પાઠ શીખતા ઈડરના ભૂલકાઓ...
જ્ઞાન, ગમ્મત અને ગણતર સાથે ગુજરાતી ભણતરનાં પાઠ શીખતા ઈડરના ભૂલકાઓ...
Samsung Galaxy A05s का नया वेरिएंट हुआ लॉन्च, 4GB रैम के साथ मिलेगा 50MP का कैमरा, सिंगल चार्ज में चलेगी दो दिन
Samsung Galaxy A05s Launched in New Storage Option सैमसंग ने भारत में Galaxy A05s स्मार्टफोन का...