જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે મંગળવારે રોજગાર ભરતી મેળો યોજાશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૩ મે ના મંગળવારના રોજ જિલ્લા રોજગાર કચેરી દાહોદ સેવા સદન છાપરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. યુવાનોએ ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦, ૧૨ પાસ, આઇટીઆઇ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક અનુભવી બિન અનુભવી લાયકાત ધરાવતા યુવાનોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર રાખેલ છે. જેમાં યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. ઉકત અભ્યાસ સાથે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા રહેશે. યુવાનોને બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીશ્રી, દાહોદે એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर शहरात शिवराज्याभिषेक सोहळा उत्साहात साजरा
MCN NEWS| वैजापूर शहरात शिवराज्याभिषेक सोहळा उत्साहात साजरा
અમદાવાદઃ મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવી દીધું જીવન, જુઓ શું છે કારણ?
અમદાવાદઃ મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને ટૂંકાવી દીધું જીવન, જુઓ શું છે કારણ?
PM Modi US Visit: पीएम मोदी अमेरिका में रचेंगे इतिहास, ऐसा करने वाले बनेंगे देश के पहले प्रधानमंत्री
वाशिंगटन, अमेरिकी राष्ट्रपति जो बाइडन और प्रथम महिला जिल बाइडन के निमंत्रण पर प्रधानमंत्री...
Poultry farming business idea: हा शेतकरी कोंबड्यांमुळे श्रीमंत कसा झाला?
Poultry farming business idea: हा शेतकरी कोंबड्यांमुळे श्रीमंत कसा झाला?
ડીસાના જૂના માલગઢમાં 7 વ્યક્તિઓએ જંતુનાશક દવા પી લેતાં ચકચાર
ડીસાના જૂના માલગઢ ગામે ગત રાત્રિએ એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવી સામૂહિક આત્મહત્યા...