દસાડા પોલીસ દારૂ ભરેલી બે ગાડી સાથે વિદેશી દારૂની 384 બોટલો સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા છે. જેમાં દસાડા શંખેશ્વર હાઇવે પર પાનવા ગામના બોર્ડ પાસેથી રૂ. 4,66,700ના મુદામાલ સાથે વિદેશી દારૂની 204 બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. અને ગવાણા ગામના બોર્ડ પાસેથી રૂ. 2,67,500ના મુદામાલ સાથે વિદેશી દારૂની 180 બોટલો ઝડપાઇ હતી જેમાં આરોપી ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો.દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકોર સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે છટકું ગોઠવી દસાડા શંખેશ્વર હાઇવે રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન વડગામ ત્રણ રસ્તા પાસેથી લાલ કલરની મારૂતી સ્વિફ્ટ ગાડીને હાઇવે પર ચારેબાજુથી કોર્ડન કરી સાઇડમાં ઉભી રખાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અને ગાડીમાંથી જીગરભાઇ ઉર્ફે જગદિશભાઇ હેમજીભાઇ નાઇ ( બનાસકાંઠા ) અને વિજયસિંહ ઉર્ફે લાલસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ ( બનાસકાંઠા )ને વિદેશી દારૂની બોટલો નંગ- 132 કિંમત રૂ. 49,500 તથા બિયર ટીન નંગ- 72 કિંમત રૂ. 7,200, સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 4,00,000 અને મોબાઇલ નંગ- 2 કિંમત રૂ. 10,000 મળી કુલ રૂ. 4,66,700ના મુદામાલ સાથે ઝબ્બે કરી દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી દસાડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Bengal के तट पर टकराया Cyclone 'Remal', तेज हवा के साथ बारिश जारी | Aaj Tak
Breaking News: Bengal के तट पर टकराया Cyclone 'Remal', तेज हवा के साथ बारिश जारी | Aaj Tak
Agniveer Yojana पर Rahul Gandhi ने Chhattisgarh में क्या बता दिया? | Bharat Jodo Nyay Yatra
Agniveer Yojana पर Rahul Gandhi ने Chhattisgarh में क्या बता दिया? | Bharat Jodo Nyay Yatra
UCC: देश में समान नागरिक संहिता लागू करना पीएम मोदी की गारंटी, मध्य प्रदेश में कांग्रेस पर बरसे अमित शाह
नई दिल्ली। केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा कि देश में समान नागरिक संहिता लागू करना पीएम...
कम सदस्य बनाने पर पार्टी गंभीर:भाजपा सदस्यता अभियान में पिछड़ने वाले जिलों व विधानसभा क्षेत्रों के पदाधिकारियों पर गिरेगी गाज
प्रदेश में पार्टी की सरकार होने के बाद भी भाजपा सदस्यता अभियान में कई जिले व विधानसभा क्षेत्र...
શ્રાવણ રૂપી શિવોત્સવ દરમિયાન 30 દિવસમાં 10 લાખ થી વધુ ભક્તોએ સોમનાથ
મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા
સોમનાથ,તા.01
શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી...