કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છાપીમાં બનાવેલ નવીન રોડ લોકોની પરેશાનીયો નું કારણ બન્યો થોડાક વરસાદ માં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા..
છાપીમાં બનાવેલ નવીન રોડ લોકોની પરેશાનીયો નું કારણ બન્યો થોડાક વરસાદ માં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા..
તળાજાના રાજપરા 2 ગામે બે યુવાનો ઉપર કાતર વડે હુમલો?મીડિયા સમક્ષ શું જણાવ્યું?
તળાજાના રાજપરા 2 ગામે બે યુવાનો ઉપર કાતર વડે હુમલો?મીડિયા સમક્ષ શું જણાવ્યું?
পশ্চিম বড়িগোগৰ পৰীক্ষা কেন্দ্ৰত কামৰূপৰ উপায়ুক্ত কীৰ্তি জল্লি ।
অজি ৰাজ্য জুৰি আৰম্ভ হৈছে ৰাজ্য চৰকাৰৰ তৃতীয় বৰ্গৰ চাকৰি প্ৰাৰ্থীৰ লিখিত পৰীক্ষা । ৰাজ্যৰ...
કામરેજમાં કમોસમી વરસાદ માવઠા સહિત વાવાઝોડાથી
ઉભેલી કેળના છોડવા ભોંય ભેગા
સુરત જિલ્લામાં વરસેલા વરસાદના કમોસમી માવઠાનો માર વાવાઝોડામાં ઘલાના ખેડૂતનો ઊભો પાક જમીન દોસ્ત થઈ...