કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈકોગાડી માં ગુપ્તખાનું બનાવી ઊંચી બ્રાન્ડ દારૂ ની બોટલો લઈ જતા એક શખ્સ ને એલસીબી ની ટીમે ઝડપી લીધો
ઈકોગાડી માં ગુપ્તખાનું બનાવી ઊંચી બ્રાન્ડ દારૂ ની બોટલો લઈ જતા એક શખ્સ ને એલસીબી ની ટીમે ઝડપી લીધો
Asian Games 2023: Neha Thakur ने 11 जीता रजत पदक | R Bharat
Asian Games 2023: Neha Thakur ने 11 जीता रजत पदक | R Bharat
দুৰ্গা পূজা আনন্দ-উল্লাসৰ মাজতেই অসম-অৰুণাচল সিমান্তৰ অৰুণাচল চিটপানীত নৃশংস হত্যাকাণ্ড
দুৰ্গা পূজা আনন্দ-উল্লাসৰ মাজতেই অসম-অৰুণাচল সিমান্তৰ অৰুণাচল চিটপানীত নৃশংস হত্যাকাণ্ড