કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा के बाद एसीबी का शिकंजा कसा सांगोद में नगर पालिका फायरमैन 4000 की रिश्वत लेते गिरफ्तार
कोटा के बाद एसीबी का शिकंजा कसा सांगोद में नगर पालिका में बड़ी कार्रवाई
बिल पास करने...
ડીસામાં યોજાયેલ ભાજપની જન સમર્થન જાહેર સભામાં ગોવાભાઇ દેસાઈ ભાજપમાં જોડાયા
ડીસામાં યોજાયેલ ભાજપની જન સમર્થન જાહેર સભામાં ગોવાભાઇ દેસાઈ ભાજપમાં જોડાયા
শিৱসাগৰ পৌৰসভাৰ বিৰুদ্ধে এজাহাৰ দাখিল সদৰ থানাত বাবুপট্টিত অগ্নিদগ্ধ হোৱা পৰিয়ালৰ।
শিৱসাগৰ পৌৰসভাৰ বিৰুদ্ধে এজাহাৰ দাখিল সদৰ থানাত বাবুপট্টিত অগ্নিদগ্ধ হোৱা পৰিয়ালৰ।শিৱসাগৰ নগৰৰ...
Delhi Air Pollution:दिल्ली में सर्दी आते ही क्यों खराब हो जाती है हवा, जानिए पूरा समीकरण | Aaj Tak
Delhi Air Pollution:दिल्ली में सर्दी आते ही क्यों खराब हो जाती है हवा, जानिए पूरा समीकरण | Aaj Tak