કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડાયમંડની રફ મોંઘી થતા બોટાદ જીલ્લામાં કારીગરો તેમજ વેપારીઓની દિવાળી બગડશે. 
 
                      ડાયમંડની રફ મોંઘી થતા બોટાદ જીલ્લામાં કારીગરો તેમજ વેપારીઓની દિવાળી બગડશે.
                  
   iPhones में AI फीचर्स को लेकर Apple के CEO Tim Cook ने दिया ये जवाब, जानिए कब मिलेंगी ये खूबियां 
 
                      एपल के सीईओ टिम कुक ने कन्फर्म किया है कि कंपनी जनरेटिव एआई फीचर्स पर काम कर रही है। इन्होंने कहा...
                  
   পৃথিৱীত কিমান প্ৰকাৰৰ ‘মেকুৰী’ আছে আৰু সিংহ আৰু চিতাও ইয়াৰ সদস্য কিয়? 
 
                      পৃথিৱীত কিমান প্ৰকাৰৰ ‘মেকুৰী’ আছে আৰু সিংহ আৰু চিতাও ইয়াৰ সদস্য কিয়?
                  
   Jagdalpur Accident News : रायपुर से आ रहे पर्यटकों की बस पलटी | 1 की मौत, 12 लोग घायल... 
 
                      Jagdalpur Accident News : रायपुर से आ रहे पर्यटकों की बस पलटी | 1 की मौत, 12 लोग घायल...
                  
   વડીયા શહેરમાં સરદાર પટેલના સ્ટેચ્યુનું થયું અનાવરણ, ગોપાલ વસ્તરપરા 'છોટે સરદાર' નામથી ખ્યાતિ પામ્યા. 
 
                      વડીયા શહેરમાં સરદાર પટેલના સ્ટેચ્યુનું થયું અનાવરણ, ગોપાલ વસ્તરપરા 'છોટે સરદાર' નામથી ખ્યાતિ પામ્યા.
                  
   
  
  
  
   
   
   
  