પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કઢૈયા ગામે હનુમાનજી ફળીયા ખાતે રહેતા જયેશભાઇ ગંભીર ભાઈ પટેલ ના ખેતરમાંથી તા.04.05.2023 ના રોજ સવારે માત્ર 4 થી 5 દિવસનું જ દીપડીનું બચ્ચું ખેતરમાંથી મળી આવતા વિસ્તારના લોકોમાં કુતુહલ સર્જાયું હતું.અને લોકો દીપડીના બચ્ચાને જોવા ઉમટી પડ્યા હતા.દીપડીનું બચ્ચું મળી આવવા અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ની ટિમ દ્વારા દીપડી ના બચ્ચાનો કબજો લીધો હતો દીપડી નું બચ્ચું તંદુરસ્ત હોય ત્યારે રાત્રે દીપડીના બચ્ચાને એના પરિવાર સાથે મિલન થાય તે માટે રાત્રે છોડવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra: અહમદનગર શુગર મિલની ડિસ્ટલરી યુનિટમાં બ્લાસ્ટ, આગને કારણે 80 લોકો ફસાયા
મહારાષ્ટ્ર: અહમદનગર શુગર મિલની ડિસ્ટલરી યુનિટમાં બ્લાસ્ટ, આગને કારણે 80 લોકો ફસાયા
...
જિલ્લામાં આવતા વિદેશી નાગરીકોની માહિતી માટે ઓનલાઈન નોંધણી નિભાવવા અંગેનું જાહેરનામું
વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં...
विकासकामांसाठी शासन पाठीशी, जनहिताची कामे थांबणार नाहीत- मुख्यमंत्री एकनाथ शिंदे
पुणे विभागातील जनहिताच्या विकासकामांसाठी कोणत्याही प्रकारे निधीची कमतरता भासू दिली जाणार नाही....
महिला कल्याण, बाल विकास सेवा एवं पुष्टाहार मंत्री ने पोषण माह-2022 की रैली को हरी झण्डी दिखाकर किया रवाना....
आगरा: प्रदेश के समस्त जनपदों में एक सितम्बर से 30 सितम्बर तक पोषण माह का आयोजन किया जा रहा है।...
पंचमहायज्ञ कसा करावा ? गरज व महत्व | Panch Mahayadnya - परमपूज्य गुरुमाऊली
पंचमहायज्ञ कसा करावा ? गरज व महत्व | Panch Mahayadnya - परमपूज्य गुरुमाऊली