સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अज्ञात युवक का मिला शव रेलवे ट्रैक के समीप
अज्ञात युवक का मिला शव रेलवे ट्रैक के समीप
जनपद जौनपुर के तहसील शाहगंज क्षेत्र के ताखा पूरब...
વીરપુર તાલુકામાં સીઝનનો ૮૮ મીમી જ વરસાદ વરસતા ૧૧૯૯૭ હેક્ટરમા કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વાવેતર બાદ વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીતી...
૪૨ તળાવ...
ઠાસરા વૉર્ડ નં ૫ સૈયદ તાજ પીર દરગાહ નાં માર્ગ અને ગેટ આગળ ગટર નાં દુષિત પાણી થી સ્થાનિકો પરેશાન.
ઠાસરા વૉર્ડ નં ૫ માં આવેલ ઈન્દિરા નગરી માં ગંદકીનો સામ્રાજ્ય , ચૂંટણી નાં નજીક ના દિવસો માં દેખતા...
हार झेलने के बाद एक फिर तैयार है ज्योति मिर्धा? हनुमान बेनीवाल का ये है प्लान!
लोकसभा चुनाव के नतीजों के एक महीने के भीतर ही अब उपचुनाव को लेकर सियासी सरगर्मीं तेज हो गई हैं. 5...