સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાબરકાંઠા: કપાસ બિયારણની જીનો દ્વારા કેમિકલ યુક્ત કચરો નાખવાનો વધુ એક મામલો સામે આવ્યો!| Sabarkantha
સાબરકાંઠા: કપાસ બિયારણની જીનો દ્વારા કેમિકલ યુક્ત કચરો નાખવાનો વધુ એક મામલો સામે આવ્યો!| Sabarkantha
YouTube क्रिएटर्स ने नहीं किया ये काम तो चुकानी पड़ेगी भारी कीमत, जानें क्या है प्लेटफॉर्म की नई पॉलिसी
YouTube Update कई बार यूट्यूब वीडियो में ऐसा कुछ दिखाया जाता है जिसे व्यूअर सच समझ बैठता है और...
અંકલેશ્વર માર્ગ પર માજી નગર સેવકની કાર રોકી હથોડી વડે ચાર ઈસમોએ હુમલો કરી લૂંટ કરતા ચકચાર
અંકલેશ્વર માર્ગ પર માજી નગર સેવકની કાર રોકી હથોડી વડે ચાર ઈસમોએ હુમલો કરી લૂંટ કરતા ચકચાર
મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટર ભગવાન ભરોસે ???
મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટર ભગવાન ભરોસે ???