સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नमाना में ब्राह्मण समाज ने मुख्यमंत्री के नाम थानाधिकारी को सोपा ज्ञापन
नमाना। कांग्रेस प्रदेश अध्यक्ष गोविंद सिंह डोटासरा द्वारा कोटा में एक...
G7 Summit: यूक्रेन के साथ नए सुरक्षा समझौते पर हस्ताक्षर करेगा अमेरिका, राष्ट्रपति वोलोदिमीर जेलेंस्की से करेंगे मुलाकात
अमेरिकी राष्ट्रपति जो बाइडन बुधवार को जी-7 शिखर सम्मेलन में भाग लेने के लिए इटली रवाना हो गए हैं।...
પાટણ : ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો | SatyaNirbhay News Channel
પાટણ : ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો | SatyaNirbhay News Channel
WTC 2023 Final के लिए भारत और ऑस्ट्रेलिया दोनों टीमें घोषित, यहां जानें पूरा स्क्वाड और कार्यक्रम
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। WTC 2023 Final: भारत और ऑस्ट्रेलिया के...
मांगरोल चरण पादुकाओं का किया पूजन
मांगरोल तहसील क्षेत्र के ग्राम पाडलिया बालाजी बगीची आश्रम में गुरु पूर्णिमा महोत्सव के अवसर पर...