સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા નજીક જીતપુર ખાતે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો..જીતપૂર ગામના તળાવ પાસે નાળામાંથી મળ્યો
દાંતા નજીક જીતપુર ખાતે મેડિકલ વેસ્ટનો જથ્થો મળ્યો..જીતપૂર ગામના તળાવ પાસે નાળામાંથી મળ્યો
Bihar Political Crisis: Nitish Kumar के साथ मिलकर BJP ने फिर क्यों बनाई सरकार, जानें वजह | JDU
Bihar Political Crisis: Nitish Kumar के साथ मिलकर BJP ने फिर क्यों बनाई सरकार, जानें वजह | JDU
जयपुर में मूंछों पर ताव देते दिखे आमिर खान:रजनीकांत की फिल्म के लिए सीन शूट करेंगे, नाहरगढ़ में भी हुई शूटिंग
बॉलीवुड एक्टर आमिर खान रविवार दोपहर जयपुर पहुंचे। यहां जयपुर एयरपोर्ट पर अलग अंदाज में नजर आए।...