સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: लोकसभा चुनाव के लिए तीसरे चरण की 93 सीटों पर वोटिंग शुरू | Aaj Tak
Breaking News: लोकसभा चुनाव के लिए तीसरे चरण की 93 सीटों पर वोटिंग शुरू | Aaj Tak
5000mAh
नथिंग सब ब्रांड सीएमएफ अपने ग्राहकों के लिए कंपनी का पहला फोन लाने जा रहा है। CMF Phone 1 को 8...
देर रात स्कुटी सवार छात्रा को अज्ञात वाहन ने टक्कर मार दी घटना में युवती की मौत हो गयी
शहर के उद्योग नगर थाना क्षेत्र में थेगड़ा नहर की पुलिया के निकट देर रात स्कुटी सवार छात्रा को...