સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus Glacier Battery: वनप्लस ने पेश की नई बैटरी टेक्नोलॉजी, मिलेगी पहले से ज्यादा सेफ्टी और बेहतर परफॉर्मेंस
वनप्लस ने नई बैटरी टेक्नोलॉजी Glacier Battery को लॉन्च किया है। कंपनी की नई बैटरी टेक्नोलॉजी पहले...
देवनारायण योजना में गोबर गैस प्लांट के टेंडर निकाले
देवनारायण योजना में गोबर गैस प्लांट के टेंडर निकाले
कोटा | देवनारायण योजना में मार्च से...
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે રામ મહાયજ્ઞ કરવામાં આવ્યો....
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામે રામ મહાયજ્ઞ કરવામાં આવ્યો....
Breaking News: चुनावी पॉलिटिक्स से रिटायर हुए Jitan Ram Manjhi, लोकसभा चुनाव से पहले किया बड़ा ऐलान
Breaking News: चुनावी पॉलिटिक्स से रिटायर हुए Jitan Ram Manjhi, लोकसभा चुनाव से पहले किया बड़ा ऐलान