સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી ના શિવ મંદિરો મા ભક્તજનો ની ભીડ જોવા મળી
અમરેલી ના શિવ મંદિરો મા ભક્તજનો ની ભીડ જોવા મળી
વાઘોડિયા માં ગુજરાતમાં 50 લાખ લાભાર્થીઓને સરકારશ્રીની યોજના નાં આયુષ્માન કાર્ડ ના વિતરણ નો શુભ આરંભ
વાઘોડિયા માં ગુજરાતમાં 50 લાખ લાભાર્થીઓને સરકારશ્રીની યોજના નાં આયુષ્માન કાર્ડ ના વિતરણ નો શુભ આરંભ
IPL 2023: क्या Virat Kohli को चीटिंग से आउट किया गया? LSG के गेंदबाज के वीडियो से सामने आई पूरी सच्चाई
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। लखनऊ सुपरजायंट्स के अनुभवी लेग स्पिनर अमित मिश्रा ने...
कजरी तीज में लेकर समापन अवसर पर समाज सेवियों व कर्तव्य निष्ठ कर्मचारियों का किया सम्मान
कजली तीज मेले के समापन के अवसर पर समाजसेवियों व कर्तव्य निष्ठ कर्मचारियो का सम्मान किया जिसमें...