સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लांजा वेरळ येथे तरुणाने दिले खवले मांजराला जीवदान; वनविभागाचे केले स्वाधीन
लांजा : लांजा येथील तरुणाने खवले मांजराला जीवदान दिले आहे. मुंबई-गोवा राष्ट्रीय महामार्गावरील...
Kia Sonet का नया GTX वेरिएंट हुआ लॉन्च, जानें कितनी है कीमत और कैसे हैं फीचर्स
साउथ कोरियाई वाहन निर्माता Kia की ओर से भारतीय बाजार में कई बेहतरीन एसयूवी और एमपीवी को ऑफर किया...
দৰং জিলাৰ বিভিন্ন অঞ্চলত চোৱাই ফ্লুৰ আতংক।
দৰং জিলাৰ বিভিন্ন অঞ্চলত চোৱাই ফ্লুৰ আতংক।জিলা খনৰ পাথৰিঘাট , কমাৰপাৰা আৰু গধীয়া পাৰাত গাহৰিৰ গাত...
આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શિનોર ખાતે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો…
આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શિનોર ખાતે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો…
PORBANDAR પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં દેશી દારૂ અંગે પોલીસના દરોડા 13 11 2022
PORBANDAR પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં દેશી દારૂ અંગે પોલીસના દરોડા 13 11 2022