સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Realme P2 Pro 5G: 5200mAh बैटरी और 50MP कैमरे वाले फोन की कल लाइव होगी सेल
रियलमी ने 13 सितंबर को ही अपनी पी सीरीज में एक नया स्मार्टफोन realme p2 pro 5g लॉन्च किया है। कल...
ભોગાત ગામે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ભોગાત ગામે દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ડીસા સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે પરશુરામ જન્મ જયંતિ નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
ડીસા સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ ખાતે પરશુરામ જન્મ જયંતિ નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
Hindutva Chapter One-Main Hindu Hoon | Talk with Star Cast | Aashiesh, Sonarika | 7th Oct
Hindutva Chapter One-Main Hindu Hoon | Talk with Star Cast | Aashiesh, Sonarika | 7th Oct