સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डोटासरा बोले- उपचुनाव में किसी से गठबंधन नहीं कर रहे:हम सातों सीटों पर चुनाव लड़ेंगे, पैनल तैयार; हमसे किसी ने बात नहीं की
राजस्थान कांग्रेस ने उपचुनाव में बिना गठबंधन मैदान में उतरने का फैसला किया है। कांग्रेस...
લીમખેડાના અગારા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર આવકાર કર્યો
વંચિતો સુધી જાગૃતિ સંદેશો પહોંચવાની પહેલ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાંસદ શ્રી જશવંતસિંહ...
समाजहित अभियान प्रतिष्ठानच्या वतीने गरजू रुग्णाला रक्तदान.
आज दिनांक 6 ऑक्टोंबर परभणी शहरातील पवार हॉस्पिटल येथे अडमिट असलेल्या एका गरजू रुग्णाला O+ ची...
દેશમાં વધતી કમરતોડ મોંઘવારી બેરોજગારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ
દેશમાં વધતી કમરતોડ મોંઘવારી બેરોજગારીના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લા બોલ કાર્યક્રમ
Arvind Kejriwal की गिरफ्तारी के खिलाफ दायर याचिका पर होगी सुनवाई, क्या Delhi HC से मिलेगी राहत?
Arvind Kejriwal की गिरफ्तारी के खिलाफ दायर याचिका पर होगी सुनवाई, क्या Delhi HC से मिलेगी राहत?