સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસે સવારના સમયે એક મહીલાની લાશ તરતી હોવાની જાણ થતા પાલીકાના ફાયરની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા, જયભાઈ રાવલ સહીતનાઓ દોડી ગયા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાઈ હતી.બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના મહીપતસીંહ પરમાર સહીતનાઓએ ધસી જઈ લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી. તપાસ કરતા મૃતક મુળી તાલુકાના ગોદાવરી ગામના 45 વર્ષીય શારદાબેન રમેશભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ છે. તેઓ રવીવાર રાત્રે 10 વાગ્યાથી ઘરેથી કોઈને કાંઈ કહ્યા વગર ચાલી નીકળ્યા હતા. મૃતકના પરીવારજનોના નીવેદનને આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bacchu Kadu Speech : शिंदे सरकारवर तोफ! झाडी,डोंगार पाहिल्यानंतर बच्चू कडू यांच विधानसभेत पहिलं भाषण
Bacchu Kadu Speech : शिंदे सरकारवर तोफ! झाडी,डोंगार पाहिल्यानंतर बच्चू कडू यांच विधानसभेत पहिलं भाषण
અમદાવાદ : પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન | Ahmedabad Mitra News
અમદાવાદ : પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન | Ahmedabad Mitra News
TMC Protest in Delhi: आज Jantar Mantar पर TMC का धरना, मनरेगा फंड पर क्या बोले Abhishek Banerjee?
TMC Protest in Delhi: आज Jantar Mantar पर TMC का धरना, मनरेगा फंड पर क्या बोले Abhishek Banerjee?
अनवर जलालपुरी, एक ऐसा नाम जो किसी पहचान के मोहताज नहीं, जानें क्या हैं ख़ास।
अनवर जलालपुरी का जन्म 6 जुलाई सन 1947 को जलालपुर, अम्बेडकर नगर, उत्तर प्रदेश में हुआ था, उनका...