થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙৰ চহিৰ ভূঞালৈ সন্মানীয় ডক্তৰেট উপাধি।
দৰঙৰ চহিৰ ভূঞালৈ সন্মানীয় ডক্তৰেট উপাধি। দৰং জিলা সাহিত্য সভাৰ প্ৰাক্তন সভাপতি,অসম সাহিত্য সভাৰ...
Himachal Pradesh Assembly Election: बीजेपी ने जारी की 62 उम्मीदवारों की लिस्ट, सीएम जयराम ठाकुर का भी नाम
Himachal Pradesh Assembly Election: भारतीय जनता पार्टी ने हिमाचल प्रदेश विधानसभा चुनाव के लिए...
લાલબતી વાળા મામાદેવ ધૂન મંડળ અને જય સિયારામ ધૂનમંડળ દ્વારા મોરબી મૃતકોના આત્માની શાંતિ માટે રામધૂન
લાલબતી વાળા મામાદેવ ધૂન મંડળ અને જય સિયારામ ધૂનમંડળ દ્વારા મોરબી મૃતકોના આત્માની શાંતિ માટે રામધૂન
ब्लॉक सामाजिक अधिकारिता विभाग में दो साल से लगा ताला। केशोरायपाटन
ब्लॉक सामाजिक अधिकारिता विभाग में दो साल से लगा ताला।
केशोरायपाटन
आम जनता बूंदी तक...
अशोक गहलोत के ट्वीट से मची सियासी हलचल, इशारों-इशारों में राजस्थान सरकार से कर दी यह मांग
राजस्थान की सियासत में इस वक्त पूर्व मुख्यमंत्री अशोक गहलोत का एक ट्वीट चर्चाओं का केंद्र बना हुआ...