થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কৰ্দৈগুৰি বৰনামঘৰৰ শুভ সমৰ্পণ সমাৰোহৰ সফল সামৰণিঃ উপস্থিত থাকে শ্ৰীশ্ৰী আউনিআটী সত্ৰৰ সত্ৰাধিকাৰ ড০ পিতাম্বৰ দেৱগোস্বামী
কৰ্দ্দৈগুৰি বৰনামঘৰৰ গুৰু আসন, দ্বাৰ উদঘাটন সমাপনৰ উদ্দেশ্যে হোৱা শ্ৰৱণ কীৰ্তন সেৱা সমৰ্পণ...
Share Market Recap: बाजार मे आज फ्लैट हुआ बंद, Nifty 22,605 के नीचे बंद ,जानें कहां तेजी या मंदी?
Share Market Recap: बाजार मे आज फ्लैट हुआ बंद, Nifty 22,605 के नीचे बंद ,जानें कहां तेजी या मंदी?
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર વાહનચાલકોએ વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે..
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર વાહનચાલકોએ વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે..
મોંઘવારીના સમયમાં દાજ્યા પર...
ধীৰাজ ডেকাৰ সৈতে ''সংগীতৰ যাত্ৰা''
ধীৰাজ ডেকাৰ সৈতে ''সংগীতৰ যাত্ৰা''
Banaskantha: થરાદ ની જનતા શંકરભાઈ ચૌધરી વિશે શુ કહી રહી છે.
Banaskantha: થરાદ ની જનતા શંકરભાઈ ચૌધરી વિશે શુ કહી રહી છે.