થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
✅Foods For Healthy Heart | हार्ट के लिए संतुलित आहार |✅ Heart Healthy Diet to Prevent Heart Problems
✅Foods For Healthy Heart | हार्ट के लिए संतुलित आहार |✅ Heart Healthy Diet to Prevent Heart Problems
ધર્મેન્દ્ર રોડ પર બેબી આઈટમના શો રૂમમાં રૂ।.4 લાખની ચોરી કરનાર શકમંદની શોધખોળ
રાજકોટ શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શો રૂમની ચાર લાખની ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાંચે...
BANASKANTHA # Deesa#ડીસા માં માતા શેરી બહુચર માતાના મંદિરે અગીયારસો એક લાડુનો ગોખ ભરાયો
BANASKANTHA # Deesa#ડીસા માં માતા શેરી બહુચર માતાના મંદિરે અગીયારસો એક લાડુનો ગોખ ભરાયો