થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh IED Blast: छत्तीसगढ़ की नक्सल प्रभावित सीटों पर Voting, 60 हजार जवान तैनात |Latest News
Chhattisgarh IED Blast: छत्तीसगढ़ की नक्सल प्रभावित सीटों पर Voting, 60 हजार जवान तैनात |Latest News
कोटा शहर में रिश्तों को तार-तार करने का मामला सामने आया है, जहां पर पति ही अपने दोस्त को बुलाकर अपनी पत्नी से दुष्कर्म करवाता था
कोटा शहर में रिश्तों को तार-तार करने का मामला
सामने आया है, जहां पर पति ही अपने दोस्त को...
ગીરીશભાઈ એ દંત્ત મોરબીના હોનારતમાં ચા વેચવાવાળા ભાઈ એ સમયસૂચકતા વાપરી ઝડપથી લોકોને બચાવવા લાગ્યા અને ૧૫ થી ૨૦ બાળકો, મહિલા અને પુરુષો ના જીવ બચાવ્યા ધન્યવાદ સે મારા દેવિપુજક સમાજના વિર યૌધ્યા
મોરબી દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવનાર દેવિપુજક ગીરીશભાઈ એ દંત્ત
આપઘાત: 4 વર્ષથી તૈયારી કરનાર
યુવાનને નોકરી ન મળતા આપઘાત કર્યો
અભ્યાસ પૂરો કરી સરકારી નોકરીની તૈયારી
કરતો’તો
રૂમ બંધ કરી ઇસ્ત્રીના દોરડાથી ફાંસો ખાઇ...