થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ઓલપાડ ખાતે યોજાઈ હતી.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ ઓલપાડ ખાતે યોજાઈ હતી.
વોટ આપો કે ના આપો મારા ઘરના દરવાજા ખુલ્લા છે....
વોટ આપો કે ના આપો મારા ઘરના દરવાજા ખુલ્લા છે....
Election 2024: Rahul Gandhi को लेकर Smriti Irani का बड़ा दावा, कहा- Amethi से चुनाव लड़ेंगे
Election 2024: Rahul Gandhi को लेकर Smriti Irani का बड़ा दावा, कहा- Amethi से चुनाव लड़ेंगे
MCN NEWS| वैजापुरात डॉ बाबासाहेब आंबेडकर यांच्या पुतळ्याला वर्षपूर्ती निमित्त अभिवादन
MCN NEWS| वैजापुरात डॉ बाबासाहेब आंबेडकर यांच्या पुतळ्याला वर्षपूर्ती निमित्त अभिवादन
Parliament Special Session: Lok Sabha में Adhir Ranjan की BJP जोरदार बहस | Chandrayaan3 | President
Parliament Special Session: Lok Sabha में Adhir Ranjan की BJP जोरदार बहस | Chandrayaan3 | President