થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সভাত খালি চকী দেখি খং উঠিল মন্ত্ৰী চন্দ্ৰ মোহন পাটোৱাৰীৰ
শনিবাৰে ৰাজ্যজুৰি উদযাপিত হৈছে ছহিদ দিৱস৷বিজেপি ৰাজ্যিক যুৱমৰ্চাৰ উদ্যোগত নলবাৰীৰ বেলশৰত বিশাল...
મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત
મહુવા સાવરકુંડલા રોડ ઉપર બોલેરો અને આઇસર વચ્ચે અકસ્માત
बड़ा गांव में किया डोर टू डोर सघन जनसंपर्क
कांग्रेस प्रत्याशी जीवनलाल सिद्धार्थ ने किया बड़ा गांव में डोर टू डोर जनसंपर्क
गुनौर विधानसभा 59...
एक अनगढ बस्ती को सुव्यवस्थित रुप देकर विख्यात किया चौहानवंशी हाडाओं ने
एक अनगढ बस्ती को सुव्यवस्थित रुप देकर विख्यात किया चौहानवंशी हाडाओं ने......
Chauhanvanshi...