થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#GirSomnath | સુત્રાપાડાના લોઢવા ગામના ખેડૂતોની અનોખી પહેલ | Divyang News
#GirSomnath | સુત્રાપાડાના લોઢવા ગામના ખેડૂતોની અનોખી પહેલ | Divyang News
બંગડી પહેરેલી આ નવી દુલ્હનના ચહેરા પાછળનું આશ્ચર્યજનક સત્ય તમારા હોશ ઉડી જશે
જો તમે પણ લગ્ન કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હકીકતમાં, ફિરોઝપુર છાવણી...
विश्व आदिवासी दिवस पर भील समाज ने कार्यक्रम आयोजित कर निकाली शोभायात्रा
बून्दी। विश्व आदिवासी दिवस के उपलक्ष में शुक्रवार को बीबनवा रोड मोडू भवन में भील समाज द्वारा...
परभणीः PMFBY 'हंगामातील प्रतिकूल परिस्तिथी' अधिसूचना तात्काळ काढा
भाजपा जिल्हाध्यक्ष डॉ. सुभाष कदम.
परभणी.हंगामातील_प्रतिकूल_परिस्थिती जिल्ह्यात सुरवातीला सततचा पाऊस व मागील बऱ्याच दिवसांपासून...