થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यमंत्री कृषक ब्याज ऋण माफी योजना का हुआ शुभारंभ
प्राथमिक साख सहकारी समिति राजापुर में हुआ कार्यक्रम
*मुख्यमंत्री कृषक ब्याज ऋण माफी योजना का हुआ शुभारंभ*
*प्राथमिक साख सहकारी समिति राजापुर...
Biparjoy Cyclone: तबाही ला रहा बिपरजॉय! जानें कितना हो सकता है नुकसान
Biparjoy Cyclone: तबाही ला रहा बिपरजॉय! जानें कितना हो सकता है नुकसान
શ્રી ગુરુજ્યોતિ સ્કૂલ દ્વારા દિવાળીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી
બાળકો દ્વારા મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાતઆજકાલના બાળકોમાં અને આમ જોવા જઈએ તો પબ્લિકમાં પણ ખાખી...
ડીસામાં દારૂની બોટલો સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. જે...
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી અટલયાત્રા અંતર્ગત બે બસો રવાના કરવામાં આવી
સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતેથી અટલયાત્રા અંતર્ગત બે બસો રવાના કરવામાં આવી