થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पर्याप्त पानी से गर्मी व हिटवेव से होगा बचाव: दवे
कृष्णा सेवा संस्थान ने तीन जगह पर अस्थायी प्याऊ शुरू की
कृष्णा सेवा संस्थान द्वारा गर्मी के...
संत समाज के सानिध्य में मनाया कृष्ण जन्मोत्सव।
संत समाज के सानिध्य में मनाया कृष्ण जन्मोत्सव।
मेड़ता सिटी :-मेड़ता सिटी की प्राचीन बम्ब बावड़ी पर...
સાધલી ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઇદે મિલાદ ની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી.
સાધલી ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઇદે મિલાદ ની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી.
সাপেখাতিত দীপাৱলীৰ আনন্দৰ মাজতে ঘটিল ঘটনাটো
সাপেখাতিত দীপাৱলীৰ আনন্দৰ মাজতে ঘটিল ঘটনাটো। পাৰিবাৰিক কণ্ডলৰ বাবেই সাপেখাতীত স্বামীৰ দাৰ ঘাপত...
'मोहब्बत की दुकान में नशे का सामान...', 5600 करोड़ रुपये की जब्त ड्रग्स में आया कांग्रेस नेता का नाम, BJP ने साधा निशाना
5 हजार करोड़ रुपए के इंटरनेशनल ड्रग्स सिंडिकेट मामले को लेकर भारतीय जनता पार्टी (BJP) ने कांग्रेस...