થરાદ નવજીવન એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ થરાદ ધ્વારા સર્વ સમાજના જયુરિયાત મંદ માટે ફ્રી માં મોતિયા ની તપાસ ને મોતિયાના ઓપરેશન થરાદની મંગલમ હોસ્પિટલ ખાતે કુલ 40 જેવા ઓપરેશન કરવામાં આવ્યા, આજ રોજ તમામ લાભાર્થી ઓ ને ઓપરેશન બાદ ની તપાસ કરવામાં આવેલ,સાથે સંસ્થા ધ્વારા એક એક કિલ્લો મીઠાઈ ના પેકેટ આપવામાં આવ્યા તેમજ નવા વર્ષ ની શુભકામ ના પાઠવવામાં આવી,આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ હાજીભાઇ જે પઠાણ, ઉ.પ્રમુખ વસીમખાન પઠાણ, મંત્રી તોફીકભાઈ મેમણ હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रांजगाव दांडगा येथे विहिरित हातपाय बांधलेला मृत्यूदेह आढळला.
रांजनगाव दांडगा शिवारातील विहीरीत तरुणाचे सापडल्याने उडाली खळबळ...
Rahul Gandhi on Lok Sabha Elections 2024: Ladakh में बोले राहुल - BJP को हराएगी Congress, INDIA
Rahul Gandhi on Lok Sabha Elections 2024: Ladakh में बोले राहुल - BJP को हराएगी Congress, INDIA
ડીસામાં કતલખાને જતાં પશુઓ બચાવ્યાં
ડીસામાં કતલખાને જતાં પશુઓ બચાવ્યાં
પાલીતાણા દરજી સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો
પાલીતાણા દરજી સમાજ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો
চিকিৎসক বিচাৰি মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়ৰ সন্মূখত প্ৰতিবাদ ।
অসমীয়া যুৱ মঞ্চ, মৰাণ আঞ্চলিক সমিতি আৰু বৃহত্তৰ মৰাণবাসী ৰাইজৰ উদ্যোগত মৰাণ ৰাজ্যিক চিকিৎসালয়ৰ...