નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મારુતિ ગ્રાન્ડ વિટારાએ લોન્ચ પહેલા જ રેકોર્ડ બનાવ્યો, આ SUV હાઇબ્રિડ એન્જિન સાથે આવશે
મારુતિ સુઝુકીએ થોડા દિવસો પહેલા જ તેની નવી SUV ગ્રાન્ડ વિટારાનું અનાવરણ કર્યું છે. કંપની હવે...
Manipur Violence: Rahul Gandhi ने कहा- मणिपुर में हमारे PM क्यों नहीं गए? | Bharat Jodo Nyay Yatra
Manipur Violence: Rahul Gandhi ने कहा- मणिपुर में हमारे PM क्यों नहीं गए? | Bharat Jodo Nyay Yatra
સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કરી જાહેરાત, કોઈ પણ જગ્યાએ નોંધણી માટે ઓફિસ નથી
સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની કરી જાહેરાત, કોઈ પણ જગ્યાએ નોંધણી માટે ઓફિસ નથી
પાટડી પંથકની બે બાળકોની માતા પર તેના મામાજીના દીકરાએ દુષ્કર્મ આચરી ધમકી આપતા પોલીસ ફરિયાદ
પાટડી પંથકની બે બાળકોની માતા પર તેના જ સંબંધીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ...
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક.વિધાનસભાનું ચોમાસું સત્ર,...