નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝાલોદમાં કોંગ્રેસની પડી એક વિકેટ ભાવેશ કટારા આઉટ.
ઝાલોદમાં કોંગ્રેસની પડી એક વિકેટ ભાવેશ કટારા આઉટ.
Cycle Atta Chakki : न बिजली और न तेल, किसान ने बना डाली ऐसी कमाल की मशीन (BBC Hindi)
Cycle Atta Chakki : न बिजली और न तेल, किसान ने बना डाली ऐसी कमाल की मशीन (BBC Hindi)
ખેડૂતના મોત લઈને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ તંત્રને ચિમકી આપી
ખેડૂતના મોત લઈને ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ તંત્રને ચિમકી આપી
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....
ભાજપના ઉમેદવાર આવતીકાલે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરશે....