નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોધરા : ઘોઘંબા તાલુકામાં બ્લડ બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત.!!
આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ એ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે...
PM Modi US Visit: पीएम मोदी ने बाइडन के साथ किया चीयर्स, लोग पूछ रहे हैं गिलास में क्या था?
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी अपने तीन दिवसीय अमेरिकी दौरे पर हैं।...
પડતર માંગોને લઈ સરકાર સામે વિરોધ
#buletinindia #gujarat #vadodara
China Taiwan Tension: चीन-ताइवान में क्यों बढ़ी तनातनी, भारत का क्या है रुख? Spotlight (BBC Hindi)
China Taiwan Tension: चीन-ताइवान में क्यों बढ़ी तनातनी, भारत का क्या है रुख? Spotlight (BBC Hindi)