નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত প্ৰবীণ ক্ৰীড়াবিদ, সমাজ সংগঠক অঞ্জলী চেতিয়াৰ ওপজা দিন উদযাপন।।
প্রথম অসমীয়া অভিধান প্রণেতা টাই পণ্ডিত টেঙাই মহনৰ মৈদাম উদ্ধাৰকাৰী, লুপ্তপ্রায় তৰাচিঙা বিহুৰ পুনৰ...
উজনি মাজুলীত বিজেপিৰ বিশেষ সভা অনুষ্ঠিত
ভাৰতীয় জনতা পাৰ্টি,মাজুলী জিলা সমিতিৰ অন্তৰ্গত উজনি মাজুলীৰ মণ্ডলৰ, শ্ৰীৰাম গাঁও পঞ্চায়তৰ ১১৯ নং...
થરાદના ઉંદરાણા ગામે ગુલાબસિંહ રાજપૂતની જનસભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
ગુજરાત રાજ્યમાં ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા એટીજોડ લગાવી ને ચૂંટણીના પ્રચાર જોરશોર થી ચાલી રહ્યા છે જેમાં થરાદ કોંગ્રેસ પાર્ટી
થરાદના ઉંદરાણા ગામે ગુલાબસિંહ રાજપૂતની જનસભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ...
ખેત તલાવડીઓમાં ભંગાણ: ડીસામાં ભારે વરસાદના કારણે 13 જેટલી કાચી ખેત તલાવડી ઓ તૂટી જતા લાખોનું નુક્સાન; રીપેરીગ માટે સહાયની માંગ
ખેત તલાવડીઓમાં ભંગાણ: ડીસામાં ભારે વરસાદના કારણે 13 જેટલી કાચી ખેત તલાવડીઓ તૂટી જતા લાખોનું...
Jammu Kashmir Election: अंतिम चरण का मतदान शुरू, Ghulam Nabi Azad ने सुबह-सुबह डाला वोट | Aaj Tak
Jammu Kashmir Election: अंतिम चरण का मतदान शुरू, Ghulam Nabi Azad ने सुबह-सुबह डाला वोट | Aaj Tak