નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધવા બેહેનોને વિધવા સહાયનમાં હાલાકી
#buletinindia #gujarat
Bhagat Singh Koshyari on MVA : राज्यपालांचा थेट महाविकासआघाडीवर हल्ला
Bhagat Singh Koshyari on MVA : राज्यपालांचा थेट महाविकासआघाडीवर हल्ला
बूंदी का 783वां स्थापना दिवस पर शहनाई वादन से हुई स्थापना दिवस के कार्यक्रमों की शुरूआत
बूंदी का 783वां स्थापना दिवस पर शहनाई वादन से हुई स्थापना दिवस के कार्यक्रमों की शुरूआत
বাঁহগড়াত ভাটাৰ মালিকক ঠগিলে বনুৱাৰ চৰ্দাৰে
উত্তৰ প্ৰদেশৰ ৰামপুৰৰ বুলি পৰিচয় দিয়া নাছিৰ চাই নামৰ শ্ৰমিকৰ চৰ্দাৰ এজনে দৰং জিলাৰ...