નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಜವಾಹರ್ ಲಾಲ್ ನೆಹರು ತಾರಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ನೂತನವಾಗಿ ನಿರ್ಮಿಸಿರುವ ಯು.ಆರ್. ರಾವ್ ಭವನವನ್ನು ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರು ಉದ್ಘಾಟಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 28, 2025
ಬೆಂಗಳೂರಿನ ಜವಾಹರ್ ಲಾಲ್ ನೆಹರು ತಾರಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ...
कदमवाडी ग्रामपंचायतचे विद्यमान उपसरपंच दत्तात्रय दादा मजगे यांच्यावरती अविश्वासाचा ठराव दाखल
कदमवाडी ग्रामपंचायतचे विद्यमान उप सरपंच मा. दत्तात्रय दादा मजगे यांच्यावरती ग्रामपंचायतीच्या...
Banaskantha News | બનાસકાંઠાના દાંતીવાડામાં સર્જાયો અકસ્માત | Gujarat
Banaskantha News | બનાસકાંઠાના દાંતીવાડામાં સર્જાયો અકસ્માત | Gujarat