નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Watch | On amended IT rules, Shashi Tharoor targets BJP: ‘Unfortunately, ruling party biggest…’
Shashi Tharoor alleged that the decision on amending IT rules would give the government the power...
અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ
ધ પરફેક્ટ મિસ્ટર મિસ એન્ડ કિડ્સ ફેશન શો અને બ્રાઇડલ કોમ્પિટિશન 2023 ઓર્ગેનાઈઝ બાય કૃપા સોલંકી...
Sushil Kedia On GNFC Stock: निवेशकों के लिए क्यों यहां Buy करना होगी फायदे की Deal? | Samvat 2080
Sushil Kedia On GNFC Stock: निवेशकों के लिए क्यों यहां Buy करना होगी फायदे की Deal? | Samvat 2080