નાઈ સમાજ ની દીકરી અખંડ ધુણા ઉપર ૧૨ વર્ષ સુધી મહા અનુષ્ઠાન કરશે.,,,હારીજ તાલુકાના અડીયા મુકામે શ્રી સિકોતર માતાજી અને થડિયાવાળી માતાજી ની ભવ્ય રજવાડી રમેલ તેમજ પંચ કુંડાત્મક મહાયજ્ઞ નું આયોજન થઈ રહ્યું છે. સાથો સાથ નાઈ ગીતાબહેન જેઓ બાર વર્ષે સુધી કઠીન તપસ્યા ઉપર ઉતરી રહ્યા છે.તારીખ ૦૯/૦૫/૨૩ મંગળવાર ના રોજ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતા ને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..નવ તારીખ ના સવારે નવ વાગે યજ્ઞ નો પ્રારંભ થશે,દશ વાગે સામૈયું,રાત્રે રમેલ તેમજ દશ તારીખે તેલ ફૂલ થશે, શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી ગુરુ શ્રી વસંતનાથજી દેવ દરબાર જાગીર મઠ ના હાથે ધુણા નો પ્રગટાવવા માં આવશે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Realme 12 Pro series इस दिन हो रही लॉन्च, ग्लोबल लॉन्चिंग डेट से कंपनी ने हटाया पर्दा
रियलमी अपने यूजर्स के लिए Realme 12 Pro series 5G को लॉन्च करने जा रही है। इस सीरीज को लेकर पिछले...
AAP Protest: Kejriwal की गिरफ्तारी के विरोध में AAP का हल्ला बोल, Bhagwant Mann बोले- देश गुस्से में
AAP Protest: Kejriwal की गिरफ्तारी के विरोध में AAP का हल्ला बोल, Bhagwant Mann बोले- देश गुस्से में
PM मोदी ने रखी Vadhavan Port की आधारशिला, 76000 करोड़ रुपये होंगे खर्च
प्रधानमंत्री नरेंद्र मोदी ने आज (30 अगस्त) वधावन बंदरगाह परियोजना की आधारशिला रखकर देश को बड़ी...
કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ખાતે E - FIR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ ખાતે E - FIR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો