સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छत्रपति शिवाजी महाराज के राज्याभिषेक की 350 वी वर्षगांठ पर इंदौर में आयोजित कार्यक्रम में
छत्रपति शिवाजी महाराज के राज्याभिषेक की 350 वी वर्षगांठ पर इंदौर में आयोजित कार्यक्रम में
કોરોનાની આગેકૂચ ; આજે નવા 18,313 કેસ નોંધાયા,57ના મોત
આજે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યા 1,45,026 નોંધાઈ છે અને દૈનિક ચેપ દર 4.31 ટકા રહ્યો.
આજે...
শিৱসাগৰ জিলাৰ বিদ্যালয়সমূহত ৩ ৰ পৰা ৬ জানুৱাৰীলৈ গুণোৎসৱ
অহা জানুৱাৰী মাহৰ ৩ তাৰিখৰ পৰা ৬ তাৰিখলৈকে শিৱসাগৰ জিলা গুণোৎসৱ-২০২৪ৰ কাৰ্য্যসূচীসমূহ ৰূপায়ণৰ...
লাকুৱাৰ আমলখি দেওশালত লখিমী আদৰা উৎসৱ উদযাপন
ঐতিহ্যমণ্ডিত আমলখি দেওশালত টাই আহোম সাংস্কৃতিক পৰিষদৰ উদ্যোগত আৰু ৰাইজৰ সহযোগত আজি...