સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Startup Mahakumbh 2024 | स्टार्टअप महाकुंभ में PM Modi, स्टार्टअप अब सामाजिक संस्कृति बन चुकी है!
Startup Mahakumbh 2024 | स्टार्टअप महाकुंभ में PM Modi, स्टार्टअप अब सामाजिक संस्कृति बन चुकी है!
मराठा सेवा संघाचा ३२ व्या वर्धापन दिन अकलूज येथे संपन्न
आज रोजी मराठा सेवा संघाच्या ३२ व्या वर्धापन दिनाचे औचित्य साधून सह. महर्षी शंकरराव मोहिते पाटील...
जनगणना में जुटाए जाएंगे सटीक आंकड़े, डाटा जुटाने के तरीके में होगा बड़ा बदलाव
नई दिल्ली, इस बार की जनगणना में लोगों के सामाजिक-आर्थिक स्थिति के सटीक डाटा जुटाए जाएंगे। भारत के...
બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને રૂ. ૨૨.૪૫ લાખની કેશડોલ્સ સહાય ચુકવાઇ..
બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને રૂ. ૨૨.૪૫ લાખની કેશડોલ્સ સહાય ચુકવાઇ.....
NEWS :- शुरू हो गई सबसे बड़ी समर सेल, iPhone 14 से लेकर OnePlus 11R तक, इन स्मार्टफोन पर मिलेगी बंपर छूट
अमेजन ने अपनी इस साल की पहली समर सेल की शुरुआत हो गई है। इस सेल में कस्टमर्स को कई इलेक्ट्रॉनिक...