સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સુરેન્દ્રનગરના પોલીસ વડાએ ધ્રાંગધ્રાના પીએસઆઇના પરિવારને દિપાવલીની શુભકામના પાઠવી 
 
                      સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાના પોલિસ મથકમા ફરજ બજાવતા કેન્સર પીડિત ગંભીરસિંહ નાથભા...
                  
   દૂધનો ટેમ્પો રોકી માલધારીઓ એ દૂધની તમામ થેલીઓ પુલ ઉપર થી નદીમાં વહેવાઈ દીધી. 
 
                       
માલધારી ઓ એ સુરતમાં હોપ પુલ સુમુલ ડેરી ના દૂધનો ટેમ્પો રોકી દૂધની લિટર તેમજ બે બે લિટરની...
                  
   ગરબાડા તાલુકાનાં રેહવાસી નંબર 1.LIC એજન્ટ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા 2022 | Spark Today News 
 
                      ગરબાડા તાલુકાનાં રેહવાસી નંબર 1.LIC એજન્ટ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા 2022 | Spark Today News
                  
   आपके गांव में रात को आएंगे जिला कलेक्टर और जानेंगे आप हाल… CS सुधांश पंत ने दिए निर्देश 
 
                      राजस्थान में संभागीय आयुक्त और कलक्टरों को उपखंड और तहसीलों में रात्रि चौपाल कर लोगों की समस्याएं...
                  
   
  
  
  
   
  