સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व मुख्यमंत्री अशोक गहलोत ने मुख्यमंत्री भजनलाल शर्मा से कर दी अब ये बड़ी मांग,साथ ही दी चेतावनी
पूर्व मुख्यमंत्री अशोक गहलोत ने राज्य सरकार से गांधी वाटिका म्यूजियम शुरू करने की अपील की है....
ইস্কন গুৱাহাটীৰ প্ৰচেষ্টাত আয়োজিত পৱিত্ৰ ৰথযাত্ৰাৰ শুভ উদ্বোধনী অনুষ্ঠানত ৰাজ্যপাল গুলাব চান্দ কটাৰিয়া,সাংসদ কুইন ওজাৰ সৈতে অংশগ্ৰহণ অভিনেত্ৰী আইমী বৰুৱাৰ
ইস্কন গুৱাহাটীৰ প্ৰচেষ্টাত আয়োজিত পৱিত্ৰ ৰথযাত্ৰাৰ শুভ উদ্বোধনী অনুষ্ঠানত ৰাজ্যপাল গুলাব চান্দ...
લખતર તાલુકાના તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી
લખતરના કડુ, તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની વલ્લભીપુર કેનાલમાં તરમનીયા ગામ નજીક ગત...
নামটি জ্ঞানজ্যোতি বিদ্যাপীঠত জ্ঞানজ্যোতি বঁটা ২০২২ প্ৰদান ।
নামটি খেজুৰিতল জ্ঞানজ্যোতি বিদ্যাপীঠত শিক্ষক দিৱস উদযাপন । শিক্ষক দিৱসৰ লগত সংগতি ৰাখি বৰপাত্ৰদ'ল...