સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যোৰহাট, গোলাঘাটৰ পিছত বঙাইগাঁৱৰ যুৱতী। সহজলভ্য টকাৰ বাবে নীলা ছবিত অভিনয় বঙাইগাঁৱৰ যুৱতীৰ।
যোৰহাট, গোলাঘাটৰ পিছত বঙাইগাঁৱৰ যুৱতী। সহজলভ্য টকাৰ বাবে নীলা ছবিত অভিনয় বঙাইগাঁৱৰ যুৱতীৰ।...
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
Face care tips for Men | चेहरा चमकाने के 6 उपाए | Dr. Imran Khan
સુરત બારડોલીના ખલીગામે ઝાડીઝાંખર માંથી 25 હજારનો દારૂ ઝડપાયો.
મળતી માહિતી અનુસાર સોમવારના રોજ બારડોલી ટાઉન પોલીસ મથકના અ. પો. કો. કનકસિંહ પ્રવીણસિંહ...
টেঙাখাতত অসম গণ পৰিষদৰ ৩৮ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উদযাপন।
টেঙাখাতত অসম গণ পৰিষদৰ ৩৮ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উদযাপন।
#मैनपुरी#बेटे ने बाप को आशिकी में रोड़ा बनने से हटाया
#मैनपुरी#बेटे ने बाप को आशिकी में रोड़ा बनने से हटाया