સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम भजनलाल शर्मा ने CBSE 10वीं व 12वीं परीक्षा में उत्तीर्ण हुए सभी छात्र-छात्राओं को दी बधाई,
CBSE का कक्षा 10वीं व 12वीं का परिणाम जारी कर दिया गया है. जिसको लेकर मुख्यमंत्री भजनलाल शर्मा ने...
અમદાવાદ- મણિનગર હીરાભાઈ ટાવર પાસે શ્રમજીવી અને AMCના કર્મચારી વચ્ચે બોલાચાલી..#gujarat_geeta_news_
અમદાવાદ- મણિનગર હીરાભાઈ ટાવર પાસે શ્રમજીવી અને AMCના કર્મચારી વચ્ચે બોલાચાલી..#gujarat_geeta_news_
સિહોર શહેરમાં તેલના ભાવો આસમાને પહોંચ્યા
ખાધતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6...
..બનાસકાંઠા ના થરા ખાતે રાજઘરાના રાજમાતા નું અપહરણ થતાં ચકચાર
..બનાસકાંઠા ના થરા ખાતે રાજઘરાના રાજમાતા નું અપહરણ થતાં ચકચાર