સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व आदिवासी दिवस समारोह करके व वृक्षारोपण कर आयोजित कर मनाया । केशोरायपाटन
विश्व आदिवासी दिवस समारोह करके व वृक्षारोपण कर आयोजित कर मनाया ।केशोरायपाटन
बूँदी...
સણોસરા ખાતે સિતાર વાદક નો કાર્યક્રમ યોજાશે
લોકભારતી સણોસરામાં ગુરુવારે યોજાશે સિતારવાદક પંડિત નયન ઘોષનો કાર્યક્રમ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ...
NTPC Green Energy IPO Launch Soon | विनिवेश की ओर कदम, बाजार में जल्द देखने को मिलेगा कंपनी का IPO
NTPC Green Energy IPO Launch Soon | विनिवेश की ओर कदम, बाजार में जल्द देखने को मिलेगा कंपनी का IPO
Election 2024: Pappu Yadav को हराने के लिए ये क्या बोल गए Tejashwi, NDA को वोट देने की अपील
Election 2024: Pappu Yadav को हराने के लिए ये क्या बोल गए Tejashwi, NDA को वोट देने की अपील