સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના પોલીસ સ્ટેશનમાં બકરી ઈદ ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઉના પોલીસ સ્ટેશનમાં આજે તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો...
પાલીતાણામા બનેલ ઘટનાને લઈ ને ડીસામા જૈન સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરાયુ
પાલીતાણામા બનેલ ઘટનાને લઈ ને ડીસામા જૈન સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરાયુ
ममता राज में हिंसा और दमनकारी चक्र का तांडव, निंदनीय और मानवता को शर्मसार करने वाला: चुग
ममता बनर्जी ने निर्ममता व तानाशाही की सारी हदें पार कर दी, कांग्रेस सहित सभी दल रहस्य में चुप...
আজিৰে পৰা অসম বিধানসভাৰ শৰৎকালীন অধিৱেশন; ১৯ ছেপ্টেম্বৰত সামৰণি পৰিব অধিৱেশনৰ
পঞ্চদশ অসম বিধান সভাৰ ২০২২ চনৰ শৰৎকালীন অধিৱেশন (Autumn Session of Assam Assembly) আজিৰে পৰা...
कै.ल.दे. महिला महाविद्यालयात ' पोषण सप्ताहाचे उद्घाटन
परळी ,
येथील कै.लक्ष्मीबाई देशमुख महिला महाविद्यालयात गृहशास्त्र...