સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા (પદયાત્રા)*
*આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રા (પદયાત્રા)* ભારત સરકારના...
સાંતલપુર : એક વ્યક્તિ ઉપર ત્રણ લોકોએ હુમલો કર્યો | SatyaNirbhay News Channel
સાંતલપુર : એક વ્યક્તિ ઉપર ત્રણ લોકોએ હુમલો કર્યો | SatyaNirbhay News Channel
થરાદ ધારાસભ્ય અન્ય વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી એ આપેલા વચન નુ પાલન કર્યુ
અતિ સૂકા તાલુકા એવા બે તાલુકા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો...
पैर फिसलने से बृहस्पति कुंड में गिरा 20 वर्षीय युवक दर्दनाक मौत।
पन्ना।
नहाते समय पैर फिसलने की वजह से बृहस्पति कुंड में डूबने से 20 वर्षीय युवक की हुई दर्दनाक...
पहले सावन पर शिवालयों में गूंजे हर हर महादेव के जयकारे
पहले सावन पर शिवालयों में गूंजे हर हर महादेव के जयकारेशिव मंदिरों में लगा पूजा व दर्शनों के लिए...