સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના સરપંચ પ્રભુભાઈ બચુભાઈ રૂદાતલાને કેટલાક શખ્સો દ્વારા સરપંચ પદેથી રાજીનામુ આપવા દબાણ કરવામાં આવતું હતું. તથા જો રાજીનામુ ના આપવું હોય તો રૂપિયા 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે અંગે સરપંચે રાજીનામુ આપવાની અને નાણાં આપવાની ના પાડી હતી.જેથી પ્રભુભાઈ મોટરસાઇકલ પર ચિત્રાલાખથી ઈશ્વરીયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસિકભાઈ અમરાભાઇ ધાધળ, અરજણભાઈ માલાભાઈ ધાધળ, નાગજીભાઈ અમરાભાઇ ધાધળ અને ગેલાભાઈ દેવાભાઈ ધાધળેે તેમનું બાઈક રોકાવી લોખંડના પાઇપ અને ધારીયા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પ્રભુભાઈને અનેક જગ્યાએ ફેક્ચર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી સરપંચના ભાઈએ ચારેય શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
9510mAh बैटरी और 13MP कैमरा वाले OnePlus Pad पर चल रही तगड़ी डील! यहां मिल रहा बंपर डिस्काउंट
OnePlus Pad Discount and Offer वनप्लस पैड को ऑफिशियल वेबसाइट पर 3 हजार रुपये की डिस्काउंट के साथ...
बेटियों को समझाइए संस्कार और परम्परा की गूढ़ता का महत्व - गौवत्स पं विष्णु श्री कृष्ण तनय
बेटियों को समझाइए संस्कार और परम्परा की गूढ़ता का महत्व - गौवत्स पं विष्णु श्री कृष्ण तनय...
સાસણમાં પ્રવાસીઓ સિંહદર્શન માણી શકશે
#buletinindia #gujarat
વિશ્વાસથી વિકાસ યાત્રા: જૂનાગઢ ખાતે મંત્રીના
હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું
વિતરણ કરાયું
લાભાર્થીઓને કેશ ક્રેડીટ ધીરાણ, સ્વસહાય જૂથોને લોન,
આયુષ્યમાન ભારત કાર્ડ સહિતના લાભો એનાયત કરાયા...