સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું ગુજરાતનાં CM ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કર્યું હતુ. જેમાં ચોટીલામા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું રૂ. 34 કરોડના ખર્ચે બની રહેલા સંગ્રહાલય તેમજ રૂ. 3.39 કરોડના ખર્ચે બનનારા પુસ્તકાલયનુ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કર્યું હતુ.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનુ મ્યુઝિયમ બનાવવાનુ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મારક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી પરિકલ્પના મુજબની ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ચોટીલામા રૂ. 34 કરોડના ખર્ચે વિશાળ આકાર લઇ રહેલા ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયનું તેમજ પુસ્તકાલયનુ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત આ પ્રસંગે ધારાસભ્ય શામજી ચૌહાણ, રામકુભાઈ ખાચર, પાલિકા પ્રમુખ જયદિપભાઈ, શાહબુદ્દીન રાઠોડ. તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત સતત બે દિવસ સુધી પોલીસ ખડેપગે રહીને સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત અને ચોટીલા ડીવાયએસપી સી.પી.મુંધવા સહિતનો પોલીસ સ્ટાફ સાથે ખડેપગે હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হৰি নামৰ ধ্বনিৰে দ্বিতীয় বৈকুণ্ঠলৈ পৰিণত ধেমাজিৰ মৰিঢ়ল বৰনামঘৰ
হৰি নামৰ ধ্বনিৰে দ্বিতীয় বৈকুণ্ঠলৈ পৰিণত ধেমাজিত মৰিঢ়ল বৰনামঘৰ
পৰম্পৰাত ভাদ মাহটো অতি...
राजस्थान में बीजेपी प्रदेशाध्यक्ष पर हुआ निर्णय, अब भजनलाल मंत्रिमंडल में फेरबदल की बारी
राजस्थान में आगामी विधानसभा उपचुनाव से पहले बीजेपी प्रदेशाध्यक्ष पर निर्णय हो चुका है। सीपी जोशी...
जुलाई माह में होने वाली विशाल जगन्नाथ रथ यात्रा जन जागरण को लेकर वैद्यनाथ महादेव मंदिर पर संकीर्तन, भागवत चर्चा की,
जुलाई माह में होने वाली विशाल जगन्नाथ रथ यात्रा जन जागरण को लेकर वैद्यनाथ महादेव मंदिर पर...
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાખો રૂપિયના સાધનોની ચોરી નોંધાઈ પોલીસ ફરિયાદ
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાખો રૂપિયના સાધનોની ચોરી નોંધાઈ પોલીસ ફરિયાદ
মৰাণৰ অভয়পুৰ বঙালী গাঁৱত খাৰিয়া পৰিয়ালৰ অবৈধভাৱে দখল কৰি ৰখা ভুমি মোকলাই দিয়া, দাবীত আছাৰ অৱস্থান ধৰ্মঘট
মৰাণৰ অভয়পুৰ বঙালী গাঁৱত খাৰিয়া পৰিয়ালৰ অবৈধভাৱে দখল কৰি ৰখা ভুমি মোকলাই দিয়া, দাবীত আছাৰ...