જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય ખાતે શ્રમદાન
પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૂચન મુજબ "નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ" ના...
বিজেপিৰ মুখপাত্ৰৰ মৃত্যু, ৰাজনৈতিক মহলত শোক
ৰাজনৈতিক জগতৰ পৰা আহিছে এটা দুখবৰ। জ্যেষ্ঠ বিজেপি নেতা তথা মুখপাত্ৰ উমেশ শৰ্মাৰ দেওবাৰে মৃত্যু...
উৎকোচ লৈ দুৰ্নীতি নিবাৰক শাখাৰ জালত শিক্ষাখণ্ডৰ কনিষ্ঠ সহায়ক।
উৎকোচ লৈ দুৰ্নীতি নিবাৰক শাখাৰ জালত শিক্ষাখণ্ডৰ কনিষ্ঠ সহায়ক।গ্ৰেপ্তাৰ নগাঁও লাওখোৱা শিক্ষাখণ্ডৰ...
तुलसी गांव पहुंच कर आरटीसी पूर्व अध्यक्ष धर्मेंद्र राठौड़ ने राव सूरजमल हाड़ा की छतरी स्थल का जायजा
तुलसी गांव पहुंच कर आरटीसी पूर्व अध्यक्ष धर्मेंद्र राठौड़ ने राव सूरजमल हाड़ा की छतरी स्थल का...