જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আমিনুল হকক বিজেপি সংখ্যালঘু মৰ্চাৰ বেজেৰা মণ্ডলৰ সভাপতি নিযুক্তি
মান্দাকাটাৰ যুৱ সমাজকৰ্মী তথা বিজেপি দলৰ জ্যেষ্ঠ কৰ্মী আমিনুল হকক বিজেপি সংখ্যালঘু মৰ্চাৰ বেজেৰা...
দৰং জিলাৰ আম আদমী পাৰ্টিৰ কাৰ্যালয়ত দুৰ্বৃত্তৰ তাণ্ডৱ
দৰং জিলাৰ আম আদমী পাৰ্টিৰ কাৰ্যালয়ত দুৰ্বৃত্তৰ তাণ্ডৱ।মঙলদৈ ইছলামপুৰত থকা কাৰ্যালয়ৰ ভিতৰত সোমাই...
Lok Sabha Elections 2024: मीसा भारती के बयान पर सियासत, BJP ने साधा निशाना | RJD | BJP | Aaj Tak
Lok Sabha Elections 2024: मीसा भारती के बयान पर सियासत, BJP ने साधा निशाना | RJD | BJP | Aaj Tak
ડીસા તાલુકાના માલગઢ ખાતે માજીસા માતાના મંદિરે તેરસની ભવ્ય ઉજવણી કરાઈ
ડીસા તાલુકાના માલગઢ ખાતે માજીસા માતાના મંદિરે તેરસની ભવ્ય ઉજવણી કરાઈ
વલભીપુર પો.સ્ટે.ના પીએસઆઇ ડી કે સરવૈયા તથા પોલીસ ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરતા ઈસમો પર સપાટો
ભાવનગર રેન્જ આઈ જી પી અશોકકુમાર યાદવ ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ ની સુચના ને ધ્યાને...