જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फारेन लैंग्वेज’से पूरा होगा बेहतर कॅरियर का सपना
पिछले कुछ समय में मल्टीनेशनल कंपनियों ने तेजी सक भारत का रूख किया है। इसी के साथ विदेशी भाषाओं...
ડીસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચાનો જથ્થો સીલ કર્યો
ડીસાના જીઆઇડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મરચું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં...
AAJTAK 2। PISCES HOROSCOPE। ZODIAC TODAY | मीन राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 04 OCT 2023 ।
AAJTAK 2। PISCES HOROSCOPE। ZODIAC TODAY | मीन राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL | 04 OCT 2023 ।
WTC Final 2023 से इस नए लुक में नजर आएगी भारतीय टीम की जर्सी, खुद BCCI के सचिव जय शाह ने की बड़ी घोषणा
भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बीसीसीआई) के सचिव जय शाह ने सोमवार को पुष्टि की कि भारतीय क्रिकेट...
समय रहते मनोरोग की पहचान हो तो सम्पूर्ण उपचार संभव : डॉ. नीना विजयवर्गीय
एक स्वस्थ व्यक्ति का दिमाग भी स्वस्थ होना चाहिए, यदि ऐसा है तो परेशानियों का निदान आसान हो जाता...