જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
Bajaj Finance Share Under Pressure | 4% की गिरावट के बाद आएगी Recovery? | Stocks Of The Day
Bajaj Finance Share Under Pressure | 4% की गिरावट के बाद आएगी Recovery? | Stocks Of The Day
Weather Update Today: देश में हीटवेव से मिलेगी राहत, दिल्ली, एमपी और महाराष्ट्र समेत इन राज्यों में होगी बारिश
नई दिल्ली, ऑनलाइन डेस्क। देश के कई राज्यों में लोगों को गर्मी से राहत मिलने वाली है। मौसम...
Best Resale Value Cars: सेकेंड हेंड मार्केट में इन गाड़ियों की रहती है जबरदस्त मांग, देखें टॉप रिसेलिंग कार की लिस्ट
कुछ लोग कार खरीदते समय ही इसकी रीसेल वैल्यू का ख्याल रखते हैं। भारतीय बाजार में Hyundai i20 के नए...
तुकडाबंदी विरोधात उपोषण आजपासून सुरु
औरंगाबाद : औरंगाबाद खंडपीठाने २१ जुलै २०२१ रोजी मुद्रांक महानिरीक्षकांनी काढलेले परिपत्रक रद्द...