જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢ: સિંહની સલામતી અને વનકર્મીની નિડરતાની અદભુત તસવીર થઇ વાયરલ
સાસણ વિસાવદર હાઈવે પર એક સિંહને વન વિભાગના કર્મચારી દ્વારા સહીસલામત જંગલ તરફ દોરી જતા હોય તેવો...
মহানগৰীৰ দক্ষিণ শৰণীয়াস্থিত গান্ধী মণ্ডপ জিলিকিব অত্যাধুনিক আলোকসজ্জাৰে
মহানগৰীৰ দক্ষিণ শৰণীয়াস্থিত গান্ধী মণ্ডপ জিলিকিব অত্যাধুনিক আলোকসজ্জাৰে
Charles tells Queen Elizabeth's close confidante to not publish books because…
King Charles: One passage of the book even discussed events surrounding the late monarch and the...
Hyundai और Kia ने पेश किया Uni Wheel ड्राइव सिस्टम, इलेक्ट्रिक कारों की रेंज बढ़ाने में करेगा मदद; जानिए कैसे
हुंडई मोटर कंपनी और किआ कॉरपोरेशन ने भविष्य के इलेक्ट्रिक वाहनों के डिजाइन में क्रांति लाने के...