જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતાં પોલીસે ઝડપ્યો
ફરજ ન આવતી હોવા છતાં લાંચ માંગી હતી અરવિંદ દેસાઇ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પાલનપુર તાલુકા...
মহিলা আহত
যুৱকৰ দাৰ ঘাপত মহিলা আহত
গোলাঘাট ২১ মাৰ্চ।
গোলাঘাটৰ বেঙেনাখোৱা চাৰিআলিত আজি এক...
Weather Update Today: यूपी-बिहार और बंगाल में आज होगी बारिश, दिल्ली में येलो अलर्ट जारी; पढ़ें मौसम का हाल
देशभर में दक्षिणी-पश्चिमी मानसून (Monsoon) की दस्तक के बाद बारिश का दौर शुरू हो चुका है। उत्तर से...
Messenger Edit Feature: फेसबुक मैसेंजर पर भी गलती सुधार का मौका, यूजर्स को मिला एडिट फीचर
Facebook Messenger यूजर्स को एडिट फीचर मिल चुका है। यूजर्स यहां 15 मिनट तक भेजे गए मैसेज को एडिट...