જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મહુવા:નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ના ગુજરાત  શિક્ષક દિવસ નિમિત્તે મહુવા 
 
                      મહુવા:નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ના ગુજરાત શિક્ષક દિવસ નિમિત્તે મહુવા
                  
   રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન યજ્ઞ અને લાડુના પ્રસાદ યોજાયો... 
 
                      રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હવન યજ્ઞ અને લાડુના પ્રસાદ યોજાયો...
                  
   વલભીપુર શહેરની બા કુંવરબા છાત્રાલય ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સહસ્ત્ર પૂજન કરવામાં આવ્યું 
 
                      વલભીપુર શહેરની બા કુંવરબા છાત્રાલય ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સહસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
                  
   
  
  
  
   
   
  