જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં વહેલી સવારમાં અંદાજે 9:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન એક પક્ષી આવી ચડયું હતું જેને પાંખના ભાગ ઉપર ઇજા થઈ હોઈ તેથી ધર્મેશભાઈ બારૈયાના ઘરે આવી અને બેસી ગયું હતું ત્યારબાદ તેમના ઘરે થી ધર્મેશભાઈ ને જાણ થતાં તાત્કાલિક તે પક્ષી ને નીચે લઈ અને સારવાર કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ ટીમનો સંપર્ક કરી અને ફોરેસ્ટ ટીમને સોંપી દેવામાં પણ આવ્યું હતું આમ તો કહેવાય છે ને કે માનવસેવા એ જ પ્રભુ સેવા પણ સાથે સાથે એટલું પણ મારે ચોક્કસપણે કહેવું છે કે પશુ અને પંખીઓની સેવા પણ આપણે જ બધાએ કરવી જોઈએ જેથી કરીને એ તો મૂંગા જાનવર કહેવાય છે એ એની વેદના કોઈને કંઈ નહીં શકે તમે અને હું તો હજી પણ બધાને કહી શકશું સેવા હી પરમ ધર્મના સૂત્ર સાથે આપણે બધાએ આગળ વધવું જોઈએ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस पार्टी ने मांग लिया राजस्थान के कैबिनेट मंत्री का इस्तीफा,जानिए क्या है मामला
कांग्रेस पार्टी ने कैबिनेट मंत्री डॉ. किरोड़ीलाल मीणा पर तंज कसा है. राजस्थान कांग्रेस के एक्स...
RRKPK Worldwide Collection: दुनियाभर में छाई 'रॉकी और रानी की प्रेम कहानी', 100 करोड़ से ज्यादा की हुई कमाई
बॉलीवुड से आई फिल्म 'रॉकी और रानी की प्रेम कहानी' ने बॉक्स ऑफिस पर गदर मचा दिया है। यह करण जौहर...
વઢવાણ-લીંબડી માર્ગમાં નીલ ગાયના બચ્ચાને સેવાભાવી યુવાનોએ બચાવ્યું : અનેરી જીવદયા
વઢવાણા લીંબડી રોડ ઉપર પસાર થતાં ગાડીના ચાલકે રોડ રસ્તા ઉપર નીલ ગાયનું બચ્ચાને નિહાળતા તેને જોતા આ...
આમ આદમી પાર્ટીના શિનોર તાલુકા પ્રમુખ નીતિન જોશી એ તાલુકાની જનતાને શું ? આહવાન કર્યું જુવો 👉👇
આમ આદમી પાર્ટીના શિનોર તાલુકા પ્રમુખ નીતિન જોશી એ તાલુકાની જનતાને શું ? આહવાન કર્યું જુવો 👉👇