લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा के कृष्ण देपायन नाथ ने एपीएससी में ४४वां स्थान प्राप्त कर बढाया गौरव,क्षेत्र में खुशी की लहर।
रोहा नतुनचारिआली निवासी तथा रोहा रिजूनेंस विद्यापिठ के अध्यक्ष विश्व कात नाथ के पुत्र कृष्ण...
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಒಕ್ಕಲಿಗ ಸಮುದಾಯಕ್ಕೆ ಸೂಕ್ತ ಮೀಸಲಾತಿ ನೀಡಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಫೆಬ್ರವರಿ 15, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗ ಸಮುದಾಯದ ಮೀಸಲಾತಿ ಅಧ್ಯಯನ...
રાજુલા શહેરમાંથી ત્રણ સરકારી ડોક્ટરો પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપાયા.
રાજુલા ખાતે આવેલ સમર્પણ સ્પેશિયાલિટી હોસ્પિટલનું થોડા મહિના પહેલા ગુજરાત ના આરોગ્ય મંત્રી ઋષિકેશ...
હળવદ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી સફાઈ ન થતા રોગચાળાની ભિતી:ચીફ ઓફિસરને રજુઆત કરાઈ
નગરપાલિકાનો વધુ એક અણગઢ વહીવટનો વધુ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે. વિવાદોમાં ઘેરાયેલી હળવદ...
ঐতিহাসিক বালিলেচা শ্ৰীশ্ৰী কালী দেৱালয়ৰ বাৰ্ষিক শ্যামাপূজা সম্পৰ্কে পৰিচালনা সমিতিৰ সভাপতিৰ মন্তব্য
নলবাৰী জিলাৰ ঐতিহাসিক বালিলেচা শ্ৰীশ্ৰী দেৱালয়ত দশম শতিকাৰ পৰা উদযাপিত হৈ আহিছে শ্ৰীশ্ৰী...