લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এক বৰ্ণিল সাংস্কৃতিক শুভাযাত্ৰাত জিলিকি উঠিল ধিং অঞ্চল
এক বৰ্ণিল সাংস্কৃতিক শুভাযাত্ৰাত জিলিকি উঠিল ধিং অঞ্চল
▶️লিডুৰ টিৰাপ কলিয়ৰীত ড্ৰাগছ আসক্ত যুৱকক হাতে-লোটে আটক
▶️লিডুৰ টিৰাপ কলিয়ৰীত ড্ৰাগছ আসক্ত যুৱকক হাতে-লোটে আটক
মাজুলীৰ সমাজ কল্যাণ বিভাগৰ অধীনত আৰু মাজুলীৰ স্বাস্থ্য বিভাগৰ সহযোগত বিশ্ব স্তনপান সপ্তাহ ২০২২
মাজুলীৰ সমাজ কল্যাণ বিভাগৰ অধীনত আৰু মাজুলীৰ স্বাস্থ্য বিভাগৰ সহযোগত বিশ্ব স্তনপান সপ্তাহ ২০২২ ৰ...
ભાણવડીયા ગામ માં યુવતિ ની હત્યાના આરોપી ને ઝડપી લેતી ખુટવડા પોલીસ
ભાણવડીયા ગામ માં યુવતિ ની હત્યાના આરોપી ને ઝડપી લેતી ખુટવડા પોલીસ