લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान
10वी-12वीच्या विद्यार्थ्यांसाठी महत्त्वाची बातमी...
औरंगाबाद: दहावी-बारावीच्या विद्यार्थ्यांसाठी शाळेत 75 टक्के उपस्थिती अनिवार्य करण्यात आली आहे....
PORBANDAR પોરબંદરમાં સિંહને લઈને માણસો પર કોઈ જોખમ ન હોવાની સ્થાનિકોને અનુભુતિ 05-11-2022
PORBANDAR પોરબંદરમાં સિંહને લઈને માણસો પર કોઈ જોખમ ન હોવાની સ્થાનિકોને અનુભુતિ 05-11-2022
मस्क के रॉकेट ने इसरो का सैटेलाइट GSAT-N2 लॉन्च किया:इससे कम्युनिकेशन इंफ्रास्ट्रक्चर और इंप्रूव होगा; हवाई यात्रा के दौरान इंटरनेट का इस्तेमाल कर सकेंगे
एलन मस्क की स्पेसएक्स कंपनी ने 18 नवंबर की आधी रात फाल्कन 9 रॉकेट से भारत के GSAT-N2 कम्युनिकेशन...