લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चाकू से प्राणघातक हमले का ईनामी आरोपी गिरफ्तार
मकबरा थाना पुलिस ने प्राणघातक हमले के मामले में फरार इनामी आरोपी हमीद उर्फ मुन्ना खान (22) निवासी...
5 MIN WARM UP | Do This Before Your Home or Gym Workouts
5 MIN WARM UP | Do This Before Your Home or Gym Workouts
ગોધરા : શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાવ્યું નામ...
◆ એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું....
◆ ૧૪ મિનિટમાં ૮...
AIMIM चीफ असदुद्दीन ओवैसी ने क्यों बोले 'Women's Reservation bill मुस्लिम महिलाओं के खिलाफ है'
AIMIM चीफ असदुद्दीन ओवैसी ने क्यों बोले 'Women's Reservation bill मुस्लिम महिलाओं के खिलाफ है'