લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8 जून को पीएम मोदी ले सकते हैं शपथ, 7 जून को होगी NDA की बैठक
लोकसभा चुनाव का परिणाम 4 जून को घोषित हुआ, जिसमें एनडीए को बहुमत हासिल हुआ है. एनडीए को 543 में...
ડીસામાં ટ્યુશન કલાસ ચલાવનારે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ..
ડીસામાં ટ્યુશન કલાસ ચલાવનારે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ..
পৰ্যটকৰ বাবে পুনৰ মুকলি কৰা হ'ল ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান ।
পৰ্যটকৰ বাবে পুনৰ মুকলি কৰা হ'ল ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান ।
Maharashtra Jharkhand Voting: सुबह 9 बजे तक महाराष्ट्र में 6.6%, झारखंड में 12.7 प्रतिशत मतदान
Maharashtra Jharkhand Voting: सुबह 9 बजे तक महाराष्ट्र में 6.6%, झारखंड में 12.7 प्रतिशत मतदान