લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે વિરમગામ ગ્રામ્યનું દંપતી મજુરી કામે આવ્યુ હતુ. ત્યારે 21 વર્ષીય પરિણીતાએ નજીવી બાબતમાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયુ છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિરમગામ તાલુકાના ઝેઝરા ગામે રહેતા 29 વર્ષીય રાજેશભાઈ લાભુભાઈ કુમાદરા તેમના 21 વર્ષીય પત્ની પાયલબેન સાથે લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે ખેતમજુરી કરતા હતા. તા. 19 એપ્રીલના રોજ વસંતબેનના ઘરે તેમના દીકરી અસ્મીતા અને જમાઈ કીશનભાઈ આવેલા હતા. અને પાયલબેનને જઈ કિશનને તમે બોલાવેલ છે તેમ કહ્યુ હતુ. જેથી લાગી આવતા પાયલબેને તા. 19ના રોજ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જયાં તા. 22ના રોજ પાયલબેનનું મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Best Culture in Banaskantha Amirgadh Taluka
Best Culture in Banaskantha Amirgadh Taluka
प्रधानमंत्री जी ने देश को करतारपुर साहिब के दर्शन दीदार व अरदास की सौगात दी : चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुग ने करतारपुर साहिब कॉरिडोर समझौते की अवधि अगले...
સ્વામી આનંદ પર વકીલો પણ આગબબુલા : રાજકોટ બાર એસો.ના વકીલોએ પોસ્ટર સળગાવી કેસ લડવાની ખાતરી આપી.
સ્વામી આનંદ પર વકીલો પણ આગબબુલા : રાજકોટ બાર એસો.ના વકીલોએ પોસ્ટર સળગાવી કેસ લડવાની ખાતરી આપી.