સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেশৰ ৭৫ তম বৰ্ষপুতি উপলক্ষে চিমেনচাপৰিত জোনাই মহকুমা প্ৰশাসনৰ বিশাল চাইকেল ৰেলী কাৰ্যসূচী ৰূপায়ন
দেশৰ ৭৫ তম বৰ্ষপুতি উপলক্ষে চিমেনচাপৰিত জোনাই মহকুমা প্ৰশাসনৰ বিশাল চাইকেল ৰেলী কাৰ্যসূচী ৰূপায়ন...
Rajasthan CM News : राजस्थान में कैसी रहेगी नई कैबिनेट ? Breaking News । Vasundhara Raje। CP Joshi
Rajasthan CM News : राजस्थान में कैसी रहेगी नई कैबिनेट ? Breaking News । Vasundhara Raje। CP Joshi
કવાંટ તાલુકાના ક્યા ગામમાં પડ્યો ધોધમાર વરસાદ..??જુઓ
કવાંટ તાલુકાના ક્યા ગામમાં પડ્યો ધોધમાર વરસાદ..??જુઓ
क्या Apple CEO का पद छोड़ने जा रहे हैं टिम कुक? जानिए उन्होंने क्या कहा
Apple की एक बहुत बड़ी कंपनी है और टिम कुक 2011 से इस कंपनी के CEO हैं। काफी लोगों के मन में ये...