સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સૌરાષ્ટ્ર જિલ્લાના પ્રેસ રિપોર્ટર જુનેદભાઈ મન્સૂરીની લાડકવાઈ દીકરી આફીયાએ રમજાન માસનો પહેલો રોજુ રાખી ખુદાની બંદગી કરી
સૌરાષ્ટ્ર જિલ્લાના પ્રેસ રિપોર્ટર જુનેદભાઈ મન્સૂરીની લાડકવાઈ દીકરી આફિયાએ રમજાનનો પહેલુ રોજુ રાખી...
ધોરાજીમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી | SatyaNirbhay News Channel
ધોરાજીમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી | SatyaNirbhay News Channel
થરાદ ખાતે શ્રી સેનજી મહારાજ ની જન્મ જ્યંતી ની કરાઈ ઉજવણી
થરાદ - વાવ સાડસત નાઈ સમાજ આયોજિત શ્રી સેનજી મહારાજની ૭૨૩ મી જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી...
ভাৰতীয় জনতা পাৰ্টিৰ যুৱ মৰ্চাৰ জিলা বিষয় ববীয়াৰ এখনি সভা শিৱসাগৰ আৱৰ্ত ভৱনত অনুষ্ঠিত।
সোমবাৰে আবেলি ভাৰতীয় জনতা পাৰ্টিৰ যুৱ মৰ্চাৰ বিষয়ববীয়াৰ সভাত জিলা যুৱ মৰ্চাৰ সভাপতি গৌতম সন্দিকৈৰ...
મહુવા જૈન દેરસર ખાતે પર્યુષણ પર્વ નિમિતે આરાધના કરવામાં આવી
જૈન દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવામાં
આવી
મહુવા વિસા શ્રી માળી તપાગચ્છીય...