સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પડાદર પાટીયાથી કરણાસરને જોડતો રસ્તો પાકો બનાવવા ધારાસભ્યે આપ્યું આશ્વાસન
પડાદર પાટીયાથી કરણાસરને જોડતો રસ્તો પાકો બનાવવા ધારાસભ્યે આપ્યું આશ્વાસન
Road Accident in China: चीन के निंग्जया क्षेत्र में ट्रक और यात्री वैन के बीच जोरदार टक्कर, हादसे 9 लोगों की गई जान
बीजिंग। उत्तर-पश्चिमी चीन के निंगज़िया क्षेत्र में से एक दर्दनाक खबर सामने आ रही है। गुरुवार...
Jay Shah, India-Pakistan Match Viral Video पर क्या बोले Gourav Vallabh, Kanhaiya Kumar
Jay Shah, India-Pakistan Match Viral Video पर क्या बोले Gourav Vallabh, Kanhaiya Kumar
MP News: Congress ने उठाया शराब का मुद्दा, ड्रग्स माफिया पर कही बड़ी बात | Jitu Patwari | Aaj Tak
MP News: Congress ने उठाया शराब का मुद्दा, ड्रग्स माफिया पर कही बड़ी बात | Jitu Patwari | Aaj Tak
લઠ્ઠાકાંડ પર કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોષીએ આપી પ્રતિક્રિયા
લઠ્ઠાકાંડ પર કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોષીએ આપી પ્રતિક્રિયા