સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संभागीय आयुक्त पहुंची दादाबाड़ी थाने अचानक पहुंचने से मचा हड़कंप जानिए पूरी खबर एम एस ब्रेकिंगन्यूज़
संभागीय आयुक्त पहुंची दादाबाड़ी थाने अचानक पहुंचने से मचा हड़कंप जानिए पूरी खबर एम एस ब्रेकिंगन्यूज़
જ્ઞાનવાપી કેસમાં અપડેટ કાર્બન ડેટિંગની મંજૂરી નહીં @Sandesh News
જ્ઞાનવાપી કેસમાં અપડેટ કાર્બન ડેટિંગની મંજૂરી નહીં @Sandesh News
अखिल भारतीय पोलीस हक्क संरक्षण संघटनेच्या जिल्हा सल्लागार पदी शेषराव मोहणाजी सोपणे यांची नियुक्ती,
पालम प्रतिनिधी
भारतीय संरक्षण कायद्यानुसार जनसमान्य जनतेच्या व प्रशासनाच्या नियम नियंत्रण...
"ঔতলা মহোৎসৱ" আয়োজন সন্দৰ্ভত জ্ঞানম একাডেমীত প্ৰস্তুতি সভা সম্পন্ন
↔️দৰং জিলাৰ কলাইগাঁও আৰু মঙ্গলদৈ বিধানসভা সমষ্টিৰ সংগমথলী ঔতলাৰ বাকৰিত নোৱানৈ-পৰীয়া...
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠান উপলক্ষে বিশাল সাংস্কৃতিক শোভাযাত্ৰা
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী বৰ্ষৰ সামৰণি অনুষ্ঠান উপলক্ষে বিশাল সাংস্কৃতিক...