સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિજપડી મા રક્ત દાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ મોટી સંખ્યામાં રકત દાતા ઓ રક્તદાન કર્યું હતું
વિજપડી મા રક્ત દાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ મોટી સંખ્યામાં રકત દાતા ઓ રક્તદાન કર્યું હતું
દિયોદર બેઠક પર પ્રજા વિજય પક્ષના ઉમેદવાર ને જન આશીર્વાદ
પ્રજા વિજય પક્ષની સરકાર બનશે તો રાજસતા સાથે ધર્મસતાનું નિર્માણ થશે. ર્ડા.નયનસિંહ પઢાર
દિયોદર બેઠક પર પ્રજા વિજય પક્ષના ઉમેદવાર ને જન આશીર્વાદ પ્રજા વિજય પક્ષની સરકાર બનશે તો રાજસતા...
ऊर्जा मंत्री हीरालाल नागर ने किया ध्वजारोहण
ऊर्जा मंत्री हीरालाल नागर ने स्वतंत्रता दिवस पर इन्द्र विहार स्थित निजी आवास पर ध्वजारोहण किया।...
रेल्वे स्थानकावर माथेफिरु तरुणीने केली तोडफोड, व्हिडीओ होतोय प्रचंड व्हायरल..
रेल्वे स्थानकावर माथेफिरु तरुणीने केली तोडफोड, व्हिडीओ होतोय प्रचंड व्हायरल..
News
ঢকুৱাখনাত পৃথিয়াল নৱজ্যোতি সাংস্কৃতিক মিলন সংঘৰ উদ্যোগত ২৪ সংখ্যক ব’হাগী উৎসৱ আৰু অভিনন্দন...