સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ડીસા ખાતે કરાઈ ઉજવણી
ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ડીસા ખાતે કરાઈ ઉજવણી
দুটি শিশুৰ সমৰকলা প্ৰদৰ্শন, সামাজিক মাধ্যমত ভাইৰেল
দুটি শিশুৰ সমৰকলা প্ৰদৰ্শন, সামাজিক মাধ্যমত ভাইৰেল
માલસર ગામના ભાથીજી યુવક મંડળ દ્વારા માતાજીનાં જવારા નું નર્મદા નદી માં વિસર્જન કરાયું..
માલસર ગામના ભાથીજી યુવક મંડળ દ્વારા માતાજીનાં જવારા નું નર્મદા નદી માં વિસર્જન કરાયું..
আৰ্যভট্ট বিজ্ঞান কেন্দ্ৰৰ প্লাষ্টিক প্ৰদূষণৰ সমাধান,প্লাষ্টিক প্ৰদূষণক পৰাভূত কৰো আহক শীৰ্ষকঅনুষ্ঠান
আৰ্যভট্ট বিজ্ঞান কেন্দ্ৰৰ প্লাষ্টিক প্ৰদূষণৰ সমাধান,প্লাষ্টিক প্ৰদূষণক পৰাভূত কৰো আহক শীৰ্ষকঅনুষ্ঠান
આતંકી દીપડાને પાંજરે પુરવા ને બદલે વન વિભાગ ના અધિકારી પાંજરા મા કેમ?શું કહે છે વન વિભાગ અધિકારી જુઓ
આતંકી દીપડાને પાંજરે પુરવા ને બદલે વન વિભાગ ના અધિકારી પાંજરા મા કેમ?શું કહે છે વન વિભાગ અધિકારી જુઓ