સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউত ভিডিও এলবামৰ দৃশ্য গ্ৰহণ আৰম্ভ
চৰাইদেউত ভিডিও এলবামৰ দৃশ্য গ্ৰহণ আৰম্ভ
মৰাণ মহাবিদ্যালয়ৰ ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ দ্বাৰা অনুষ্ঠিত হ'ব শিক্ষাৰ্থী সন্মিলন
মৰাণ মহাবিদ্যালয়ৰ ৰাজনীতি বিজ্ঞান বিভাগৰ দ্বাৰা অনুষ্ঠিত হ'ব শিক্ষাৰ্থী সন্মিলন
દાહોદ જિલ્લાની ખેડૂતોની જીવા દોરી સમાન હડકનંદી ડિસેમ્બર મહિનામાં પાણી વિના સૂકી ભટ્ટ
ધાનપુર તાલુકામાં ખેડૂતોને શિયાળાનું પાક માટે પાણીપુરી પાડતી હડપનંદી આજે ડિસેમ્બર મહિનામાં હડપનંદી...