સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ukrainian President को खुश करने के चक्कर में Justin Trudeau ने Canada की संसद में ब्लंडर कर दिया!
Ukrainian President को खुश करने के चक्कर में Justin Trudeau ने Canada की संसद में ब्लंडर कर दिया!
Punjab: Tourist Visa पर Russia गए Punjab के युवक को जबरन युद्ध में भेजा | Ukraine-Russia | Aaj Tak
Punjab: Tourist Visa पर Russia गए Punjab के युवक को जबरन युद्ध में भेजा | Ukraine-Russia | Aaj Tak
કડીમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન@Sandesh News
કડીમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન@Sandesh News
ભારતીય જીવન વીમા નિગમ ચેક ચૂકવવામાં આવ્યો
પોસ્ટલ જીવન વીમા નો ક્લેમ માત્ર નવ દિવસમાં જ વારસદાર ચૂકવવામાં આવ્યો
ખેડબ્રહ્મા તા.3 આજરોજ...