સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাঁহী সুৰেৰে মুগ্ধ কৰা বৰহাটৰ ডৰিণা গগৈ
বাঁহী সুৰেৰে মুগ্ধ কৰা বৰহাটৰ ডৰিণা গগৈ
যি সময়ত অসমৰ...
Indian Oil Share News | इस शेयर में निवेशकों को होगा तगड़ा मुनाफा | BPCL Share | HPCL Share | Oil
Indian Oil Share News | इस शेयर में निवेशकों को होगा तगड़ा मुनाफा | BPCL Share | HPCL Share | Oil
ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલના હસ્તે ખાતમુર્હત
#buletinindia #surat #gujarat #news
પરિયાવરણ દિવસ ઉજવણી ના ભાગ રૂપે ઠાસરા સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..
તા 6/6/2023 મંગળવાર ના રોજ પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી જે વી શાહ સાહેબ દ્વારા કોર્ટ...
ડીસામાં કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન
ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં ગુરૂવારે પડેલા કમોસમી વરસાદ અને કરાના લીધે બાગાયતી પાકોને ભારે...