સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विद्यालय परिसर में 10 लाख की लागत से भामाशाह ने बनवाया टेन सेट
पत्नी की याद मे भामाशाह ने करवाया विधालय में टिन शेड का निर्माण
करीब आठ लाख की लागत से...
આમ પાર્ટી દ્વારા ખાતુ ડામોરની મુવાડી ગામે ખાટલા બેઠકનુ આયોજન કરવામાં
લુણાવાડા તાલુકાના ખાતુ ડામોરની મુવાડી ગામે ખાતે આમ આદમી પાર્ટી દ્રારા ખાટલા બેઠકનુ આયોજન કરવામાં...
शिक्रापूर गुंगीचे औषध देऊन महिलेवर बलात्कार
शिक्रापुरात गुंगीचे औषध देऊन महिलेवर बलात्कार
महिलेच्या अत्याचाराचा व्हिडिओ व्हायरल करण्याची...
ભારત ભૂષણ આશુ હાજર થાય! રિમાન્ડ પૂરા થતાં વિજિલન્સ ટીમ કોર્ટમાં રજૂ કરશે
ટ્રાન્સપોર્ટેશન કૌભાંડમાં રિમાન્ડ પર રહેલા પૂર્વ મંત્રી ભારત ભૂષણ આશુને આજે કોર્ટમાં રજૂ કરવામાં...