સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का दमदार मुकाबला, कौन मारेगा बाजी?|Khiladi No.1 | Business News
Jharkhand Train Accident : झारखंंड में बॉम्बे हावड़ा मेल हादसे का शिकार, 2 की मौत | Aaj Tak
Jharkhand Train Accident : झारखंंड में बॉम्बे हावड़ा मेल हादसे का शिकार, 2 की मौत | Aaj Tak
Amazon के बाद अब Flipkart से भी खरीदी जा सकती है Bajaj की बाइक्स, यहां जानें क्या मिल रहा है ऑफर
Bajaj Bikes on Flipkart बजाजा को अब आप घर बैठे भी खरीद सकते हैं। दरअसल बजाज ने अपनी मोटरसाइकिलों...
108MP कैमरा और 5000mAh बैटरी वाले OnePlus के इस फोन पर मिल रही हजारों की छूट, यहां जानें कीमत और फीचर्स
अगर आप नया फोन खरीदना चाहते हैं और एक सही मौके की तलाश में है तो ये समय आपके लिए बहुत सही है।...