સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમદાવાદ ખાતે આવેલ શહેર કોટડા પુલિસ સ્ટેશન ના વહીવટદાર ના બુટલેગર ના માથા ઉપર  આશીર્વાદ રૂપે હાથ, જાહેર માં વેચાણ દારૂની પરમિશન  આપી હપ્તા નું system ગોઠવાયેલું છે 
 
                      અમદાવાદ ના શહેર કોટડા પુલિસ સ્ટેશન ની વાત કરીએ તો પી આઈ  / પી એસ આઈ અને વહીવટદાર ના બંને હાથ...
                  
   Loksabha Election 2024: Jharkhand Congress में अभी तक तय नहीं हुआ सीटों का बंटवारा | Ranchi News 
 
                      Loksabha Election 2024: Jharkhand Congress में अभी तक तय नहीं हुआ सीटों का बंटवारा | Ranchi News
                  
   উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ত সোণালী জয়ন্তী উদযাপন সমিতিৰ সভা 
 
                      মাজুলী জিলাৰ অন্যতম শিক্ষানুষ্ঠান উজনি মাজুলী খেৰকটীয়া মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী বৰ্ষ উদযাপন...
                  
   Direct to Mobile Technology for TV on Phone Without Internet | D2M Technology | UPSC 
 
                      Direct to Mobile Technology for TV on Phone Without Internet | D2M Technology | UPSC
                  
   
  
  
  
   
  