સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવા સુરજ દેવળ ધામે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસના ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં સંતો, મહંતો સહિત કાઠી સમાજના અગ્રણી તેમજ યુવાનો મોટી સંખ્યામાં પ્રોગ્રામમાં હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.આ ભવ્ય લોકડાયરામાં નામાંકીત કલાકારો રાજભા ગઢવી, કિર્તિદાન ગઢવી અને દેવાયતભાઈ ખવડ સહિતના કલાકારોએ ડાયરામાં જમાવટ જમાવી હતી. તેમજ કલાકારો ઉપર વિદેશી ચલણી ડોલરો તેમજ કાઠી દરબાર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આજે સુર્ય નારાયણના સાડા ત્રણ દિવસનાં ઉપવાસ રાખેલા લોકોએ પારણાં કરીને ધન્યતા અનુભવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રીએ ગુમ થયેલ બેગ મૂળ માલિકને પરત કર્યું....
જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રીએ ગુમ થયેલ બેગ મૂળ માલિકને પરત કર્યું....
તારીખ...
આરોપી અમીત નરેન્દ્રભાઈ પટેલ, વર્ગ-૨, સમાજ કલ્યાણ અધિકારી, પાલનપુર વિરૂધ્ધ રૂ.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડતી એ.સી.બી. આરોપીના ઘરે ઝડતી તપાસ દરમ્યાન રૂ.૨૭,૮૩,૪૪૦/- (અંકે રૂપિયા સતાવીસ લાખ ત્રાંસી હજાર ચારસો ચાલીસ)કબજે લેતી એ.સી.બી.
સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા હોય આ કામે સરકાર તરફથી મળતી છાત્રોના નિભાવની સરકારી...
પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે પૂજ્ય શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ ના છઠ્ઠા પ્રાગટ્ય દિવસે ભવ્ય રામ યજ્ઞ તેમજ વિહળ ઇન્ટરનેશનલ સ્કુલ નો વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો...
સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની...
ગારીયાધાર સાત દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ છવાયું
ગારીયાધાર સાત દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ છવાયું
जिला कलक्टर ने जागरूकता उत्पन्न करने की गतिविधियां आयोजित करने की जताई आवश्यकता
जिला कलक्टर ने जागरूकता उत्पन्न करने की गतिविधियां आयोजित करने की जताई आवश्यकताहिन्दुस्तान स्काउट...