સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર, ઔદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાન પરશુરામ ચોકનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરની મધ્યમાં પરશુરામ ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે બ્રહ્મ સમાજ માટે એક યાદગાર પ્રસંગ બની રહેશે. મંત્રીએ આ ચોકનું નિર્માણ કરવા બદલ નગરપાલિકા તેમજ વિશાલભાઈ દવેના પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વિભાગની લોકોપયોગી વિવિધ યોજનાઓ અને ભારત સરકારની સ્કીલ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા સ્કીમ જેવી યોજનાઓ વિશે વિગતવાર વાત કરીને આવી યોજનાઓના લાભ લેવા પણ ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે અગ્રણી વર્ષાબેન દોશી અને હિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યએ સ્વાગત પ્રવચન અને કારોબારી ચેરમેન મનહરસિંહ રાણાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, જીજ્ઞાબેન પંડ્યા, ઝંખનાબેન ચાંપાનેરી, હાર્દિકભાઈ ટમાલીયા, રાજભા ઝાલા અને સુનિલભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઈને રાજ્યસભામાં ટિકિટ મળતા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ દેસાઈને રાજ્યસભામાં ટિકિટ મળતા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા
રાજકોટ દુધસાગર રોડ પર છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગારેટ સળગાવી ઘટના CCTV માં કેદ
રાજકોટ દુધસાગર રોડ પર છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગારેટ સળગાવી ઘટના CCTV માં કેદ
ডিগবৈত অৱসৰপ্ৰাপ্ত ১০ গৰাকী স্কুল-কলেজৰ শিক্ষক-শিক্ষয়িত্ৰীক ৫ছেপ্টেম্বৰত পবিত্ৰ শিক্ষক দিৱসত নিজ নিজ ঘৰত উপস্থিত হৈ সম্বৰ্ধনা।
তিনিচুকীয়াৰ আমাৰ ঘৰ নামৰ বৃদ্ধা আশ্ৰমত উপস্থিত হৈ বস্ত্ৰদান, দিনৰ এসাজ আৰু দৈনিক প্ৰয়োজনীয়...
एकवेळ खुनाचा गुन्हा चालला असता पण...
मुंबई: मी सगळं मान्य करेन पण ३५४ (विनयभंग) मान्य करणार नाही. ३५४ आणि ३७६ यासाठी माझा जन्म नाही....
‘હર ઘર તિરંગા’ : દિલ્હી સહિત દેશભરમાં ત્રિરંગા ઉત્સવ માટે કરી મોટી તૈયારીઓ, લોકોમાં ભારે ઉત્સાહ
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘હર ઘર...