ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે પુલવામા હુમલા વખતે અને હર ઘર તિરંગા અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जो भी लोग Mobile Phone पास रखकर सोते हैं, डॉक्टर की ये बात ज़रूर सुन लें | Sehat ep 736
जो भी लोग Mobile Phone पास रखकर सोते हैं, डॉक्टर की ये बात ज़रूर सुन लें | Sehat ep 736
દિલ્હીમાં દારૂની દુકાનો હજુ બંધ નહીં થાય, કેજરીવાલ સરકારે 30 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું દારૂની દુકાનોના લાયસન્સ
દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશી દારૂના વિક્રેતાઓના લાયસન્સને 30 સપ્ટેમ્બર સુધી બે મહિના...
ट्रकने बसला पाठीमागून धडक देताच बस दुभाजकाला धडक २५ प्रवासी जखमी.
"बसचा दुहेरी अपघात ;आडुळ बायपासवरील घटना"
ट्रकने बसला पाठीमागून धडक देताच बस दुभाजकाला धडक २५ प्रवासी जखमी.
"बसचा दुहेरी अपघात ;आडुळ...
पन्ना प्रभारी सम्मती सैनी ने दी नसीहत विरोध करने बलों को कमलनाथ के दरवाजे रहेंगे बंद
पन्ना प्रभारी सम्मती सैनी ने दी नसीहत विरोध करने बलों को कमलनाथ के दरवाजे रहेंगे बंद
...