ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે પુલવામા હુમલા વખતે અને હર ઘર તિરંગા અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰংৰ গণেশ কুৱাৰীত বোৱাৰী ৰহস্য জনক মৃত্যু।
দৰংৰ গণেশ কুৱাৰীত বোৱাৰী ৰহস্য জনক মৃত্যু।
ফেনত ওলমি থকা অৱস্থাত উদ্ধাৰ বোৱাৰী...
অজস্ৰ গুণমুগ্ধৰ উপস্থিতিত শেষ কৃত্য
চিলাপথাৰৰ বিশিষ্ট সমাজ কৰ্মী নাৰায়ণ সোনোৱালৰ বিয়োগ
চিলাপথাৰ, ১৩ আগষ্টঃ চিলাপথাৰৰ নগৰাঞ্চলৰ ২ নং চিলাগাওঁ নিবাসী বিশিষ্ট সমাজ কৰ্মী তথা প্ৰাক্তন সেনা...
मौसमी बीमारियों को लेकर स्वास्थ्य दल अब आपके द्वार
बून्दी
फ़रीद खान
स्वास्थ्य दल आपके द्वार
‘‘मौसमी बिमारियों पर वार ...
राजनीतिक पंडितों के दावों को भाटी ने बताया फेल,कहा-बड़े अंतर से जीतूंगा लोकसभा का ये चुनाव
राजस्थान के बाड़मेर में भीषण गर्मी के बीच चुनावी परिणामों से पहले एक बार पारा फिर हाई हो गया है....