ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે પુલવામા હુમલા વખતે અને હર ઘર તિરંગા અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ૮ નરસિંહપરા વિસ્તારમાં જોખમી થાંભલો બન્યો મોતનો થાંભલો
ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ૮ નરસિંહપરા વિસ્તારમાં જોખમી થાંભલો બન્યો મોતનો થાંભલો
Spear Corps apprehend an active ENNG Cadre
SECURITY FORCES APPREHENDED AN ACTIVE ENNG CADRE IN ARUNACHAL PRADESH
Tezpur: Based on specific...
કોંગ્રેસ દ્વારા 1 અને 2 ઓગષ્ટના રોજ 16 વિધાનસભામાં પદાયાત્રા કરવામાં આવશે
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી છે અને એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ...
দৰঙত বিশ্ব স্তনপান পষেকৰ শুভ উদ্ধোধনী অনুষ্ঠান*
*দৰঙত বিশ্ব স্তনপান পষেকৰ শুভ উদ্ধোধনী অনুষ্ঠান*
মঙ্গলদৈ,১ আগষ্ট: ৰাজ্যৰ অন্য প্ৰান্তৰ লগতে আজি...