ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે પુલવામા હુમલા વખતે અને હર ઘર તિરંગા અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आखिरकार बीजेपी को मिल ही गया विधानसभा उपचुनाव जीतने का फॉर्मूला !
राजस्थान में लोकसभा चुनाव में कमजोर दिखी बीजेपी, विधानसभा उपचुनाव में अपनी इमेज को बदल देना चाहती...
বাহাৰঘাটৰ শ্ৰীশ্ৰী গৰখীয়া থানত ৪৪তম বাৰ্ষিক উৎসৱ উদযাপন
আজি মাঘমাহৰ পহিলা দিন৷অইন বছৰৰ দৰে এইবেলিও নলবাৰী জিলাৰ বাহাৰঘাট শ্ৰীশ্ৰী গৰখীয়া থানত ৪৪তম...
फिर एक बार एकदिवसीय मैच में लगा दोहरा (200) शतक
भारत और बांग्लादेश के खिलाफ चल रहे एक दिवसीय मैच में आज दोहरा शतक लगा है,आज भारत और बांग्लादेश के...
કાલોલ ખાતે ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ૭૫ માં સંવિઘાન દિવસની ઉજવણી કરી
કાલોલ ખાતે ભાજપ,કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ...
শিৱসাগৰ জিলাত অসম চৰকাৰৰ “বিকাশ যাত্ৰা”ৰ কাৰ্য্যসূচী সম্পন্ন
শিৱসাগৰঃ ৰাজ্যৰ সৰ্বাঙ্গীন উন্নয়নৰ অবিৰত প্ৰয়াস শীৰ্ষক অসম চৰকাৰৰ "বিকাশ যাত্ৰা"ৰ অংশস্বৰূপে আজি...