ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે પુલવામા હુમલા વખતે અને હર ઘર તિરંગા અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सांगोद महाविद्यालय में प्रवेश के लिए वरियता सूची जारी
सांगोद, कोटा। यहां शहीद हेमराज मीणा राजकीय महाविद्यालय में स्नातक पार्ट प्रथम में प्रवेश के लिए...
અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે આર્યજ્યોતિ વિદ્યાલયમાં નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની પૂર્ણાહુતિ યોજાઈ.
અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે આર્યજ્યોતિ વિદ્યાલયમાં નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમની પૂર્ણાહુતિ...
पश्चिम रेलवे ने नवंबर, 2022 के दौरान
माल लदान में किया उल्लेखनीय प्रदर्शन अधिक जानकारी के लिए sms news से जुड़े रहे
पश्चिम रेलवे ने माल लदान में पिछले वर्ष में अप्रैल से नवंबर, 2021 में 56.49 मिलियन टन की तुलना...
सोनारी महाविद्यालय में वाल मैगजीन का अनावरण
सोनारी महाविद्यालय में वाल मैगजीन का अनावरण
আজিৰে পৰা কামৰূপৰ বাৰাংহাটীত দুদিনীয়াকৈ আৰম্ভ হৈছে ১৩৮তম্ শ্ৰীশ্ৰী কালীপূজা
কামৰূপ জিলাৰ পশ্চিম বড়িগোগ মৌজাৰ বাৰাংহাটী কালীমন্দিৰ প্ৰাংগনত আজিৰে পৰা দুদিনীয়াকৈ ১৩৮ তম...