સુરેન્દ્રનગર કેમીસ્ટ એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તા.23ને રવિવારના રોજ સવારે 9.30 કલાકેથી પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલી ઘર, કીડીયારૂ પુરવા માટેની બોટલ તથા અવસાન પામેલ કેમીસ્ટ સભ્ય કે તેમના કુટુંબીજનોનાં આત્મશ્રેયાર્થે પક્ષીઓના ચણ માટે જારના પેકેટનું નિ:શુલ્ક વિતરણ મેડીકેર કોમ્પલેક્ષ, એ-વન ઓટો ગેરેજ પાસે, જુની હાઉસીંગ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે. તો તમામ જીવદયા પ્રેમીઓએ લાભ લેવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરના કુવાતામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
દિયોદરના કુવાતા ગામ પાસેથી ખેતરની ઓરડીમાં એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરે છે જે બાતમીના આધારે...
মাজুলীত সন্মিলিত গণশক্তি অসমৰ যোগদান কায্যসূচী
মাজুলীত সন্মিলিত গণশক্তি অসমৰ যোগদান কায্যসূচী
કામરેજ પોલીસે ડ્રોન ઉડાડ્યુ અને ઝાડીઓમાં ચાલતી દારૂની 6 ભઠ્ઠીઓ નજરે પડી !!બુટલેગરો ભાગી ગયા
સુરતના કામરેજ પોલીસે તાપી નદીના કિનારાની અંદર ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓને બંધ કરાવવા...
Kolhapur : कुरुंदवाड शहर परिसरात ६५ हून अधिक दुर्गामातेची प्रतिष्ठापना...BPN news network
Kolhapur : कुरुंदवाड शहर परिसरात ६५ हून अधिक दुर्गामातेची प्रतिष्ठापना...BPN news network