સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. રાત્રિના સમયે દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડો માણસ અને પશુધન બંને માટે ખતરો બન્યો હતો. થોડા દિવસો અગાઉ ગામના છેવાડે આવેલા હાટ બજાર બિલ્ડીંગ નજીક તેની અવરજવર જોવા મળી હતી. દીપડાની હાજરીથી પશુપાલકો અને ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની આ વ્યૂહરચના આખરે સફળ રહી. ગઈ રાત્રે શિકારની શોધમાં નીકળેલો દીપડો ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગયો. દીપડાના પકડાવાની જાણ થતાં જ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને તેમણે વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ: મણીનગર રેલ્વે સ્ટેશન સામે પાર્ક કરેલી બીઆરટીએસ બસમાં લાગી અચાનક આગ
અમદાવાદ: મણીનગર રેલ્વે સ્ટેશન સામે પાર્ક કરેલી બીઆરટીએસ બસમાં લાગી અચાનક આગ
અમદાવાદના મણિનગર...
Rajouri Encounter Updates: शोक में डूबा राजौरी में शहीद कैप्टन Shubham Gupta का परिवार | Aaj Tak
Rajouri Encounter Updates: शोक में डूबा राजौरी में शहीद कैप्टन Shubham Gupta का परिवार | Aaj Tak
Realme GT 7 Pro और Find X8 Pro में कौन-सा फोन पावरफुल, किसे खरीदना बेस्ट?
Realme GT 7 Pro और Oppo Find X8 Pro में कौन-सा फोन बेस्ट है? यह सवाल बहुत से यूजर्स के मन में है।...
AMCનો મહત્વપૂર્ણ નિર્ણય, કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોમાં સિક્યોરિટી ગાર્ડની હાજરી પણ બાયોમેટ્રીકથી પુરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસની જ્યારથી કમિશનર પદે નિમણૂક થઈ છે ત્યારથી લઈને...
જોરાવરનગરમાં વિશ્વકલ્યાણ અર્થે આનંદના ગરબા યોજાયા
જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન...