સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. રાત્રિના સમયે દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડો માણસ અને પશુધન બંને માટે ખતરો બન્યો હતો. થોડા દિવસો અગાઉ ગામના છેવાડે આવેલા હાટ બજાર બિલ્ડીંગ નજીક તેની અવરજવર જોવા મળી હતી. દીપડાની હાજરીથી પશુપાલકો અને ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની આ વ્યૂહરચના આખરે સફળ રહી. ગઈ રાત્રે શિકારની શોધમાં નીકળેલો દીપડો ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગયો. દીપડાના પકડાવાની જાણ થતાં જ ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને તેમણે વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বাৰ্মিংহামত ভাৰতৰ চতুৰ্থটাে সােণৰ পদক জয়, অসমবাসীক গৌৰৱান্বিত কৰিলে নয়নমণি শইকীয়াই
ইতিহাস ৰচনা কৰি বাৰ্মিংহামত ল’ন বলত স্বৰ্ণ জয় কৰিলে ভাৰতীয় দলে। কমনৱেলথ গেমছত লন বলত ভাৰতে...
ডবকাত এটিএম চুৰক ৰাইজৰ গনপ্ৰহাৰ
ডবকাত আজি সন্ধিয়া এটি কুখ্যাত এ টি এম কাৰ্ড চোৰক কৰায়ত্ব কৰে স্থানীয় ৰাইজে ৷
ৰাইজে...
ભાજપ નવસારીમાં કાયદેસરના રાધેકૃષ્ણ મંદિરને તોડવાનું અધમ કૃત્ય કરી રહી છે: સાગર રબારી
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દે...