બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: बुलडोजर एक्शन पर Akhilesh का CM योगी पर वार, कहा- गोरखपुर की तरफ होगा बुलडोजर का रुख
Breaking News: बुलडोजर एक्शन पर Akhilesh का CM योगी पर वार, कहा- गोरखपुर की तरफ होगा बुलडोजर का रुख
ઉમરાળા શહેરમાં આઠમના પર્વને લઈને બસ સ્ટેશન પાસે મેળો ભરાયો
ઉમરાળા શહેરમાં આઠમના પર્વને લઈને બસ સ્ટેશન પાસે મેળો ભરાયો
SP नेता Swami Prasad Maurya के विवादित बयान से फिर सियासी हलचल बढ़ गई है | Akhilesh Yadav
SP नेता Swami Prasad Maurya के विवादित बयान से फिर सियासी हलचल बढ़ गई है | Akhilesh Yadav
દાંતીવાડા ડેમ ની જળ સપાટી તારીખ 28/8/2022 સવારે 11:10 સુધી..
દાંતીવાડા ડેમ ની જળ સપાટી તારીખ 28/8/2022 સવારે 11:10 સુધી..