બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૪૫ લાખથી વધુના ખર્ચની સારવાર વિના મૂલ્યે અપાઇ
સૌ કોઈના સ્વાસ્થ્યની લે દરકાર, આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત..
ગુજરાતના કેશોદમાં રેરેસ્ટ ઓફ ધ...
માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગમાં બળદ ગાડુ ઘુસ્યું#live #mangrol#Breakingnews#MSTV
માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગમાં બળદ ગાડુ ઘુસ્યું#live #mangrol#Breakingnews#MSTV
રાષ્ટ્રવ્યાપી અભિયાન "મારી માટી, મારો દેશ" એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિની એક અનોખી મિસાલ બનશે
રાષ્ટ્રવ્યાપી અભિયાન "મારી માટી, મારો દેશ" એ દેશવાસીઓની રાષ્ટ્રભક્તિની એક અનોખી મિસાલ બનશે
જામનગરમાં ઓસવાળ જૈન સંઘના તપસ્વીઓનો વરઘોડો
જામનગરમાં ઓસવાળ જૈન સંઘના તપસ્વીઓનો વરઘોડો