બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર જુજારૂ મંદિર ખાતે સુઈગામ લીમ્બચ યુવા સંગઠન આયોજીત નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.તારીખ ૨૨/૪/૨૩ ને શનિવારના રોજ નાઈ સમાજના કલાકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના આયોજક તરીકે પરસોત્તમભાઈ ભાટવર,જે.કે ભાટી કટાવ,,ભરતભાઈ ભાટી જોરાવરગઢ, વિજયભાઈ ભાટી કટાવ,ભરતભાઈ મીઠા, શૈલેષ ભાઈ રડકા દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓ દ્વારા કાર્યક્રમમાં સહયોગી બન્યા છે... આ કાર્યક્રમમાં પોઇન્ટ જજ તરીકે નવીનભાઈ ભાટી અને જીતુભાઈ લીમ્બાચીયા,,સ્ટેજ સંચાલન કરશે રાયમલભાઈ ડોડગામ,, અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે શશી પારેખ તેમજ છગનભાઈ ભાટી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीजाखेड़ा में 16 वर्षीय किशोरी को सर्प ने काटा,सीएचसी शाहनगर में प्राथमिक कर किया जिला चिकित्सालय कटनी रेफर
मामला कल शाम करीब 4 बजे का है जब बीजाखेड़ा निवासी 16 वर्षीय...
फार्मपाॅड में डुबने से युवक की हुई मौत
फार्मपाॅड में डुबने से युवक की हुई मौत
नैनवां उपखंड के करीरी ओर जरखोदा के बीच फार्मपॉड मे...
भारत में अपना पहला फोल्डेबल फोन ला रहा है Vivo, X Fold 3 Pro इस दिन हो सकता है लॉन्च
Vivo X Fold 3 Pro का लैंडिंग पेज फ्लिपकार्ट पर लाइव हुआ है। कंपनी का यह फोन एआई की खूबियों के साथ...
अवैध बजरी परिवहन करते हुए डंपर जप्त
अवैध बजरी परिवहन करते हुए डंपर जप्त
नैनवां थाना पुलिस ने अवैध बजरी परिवहन के खिलाफ कार्यवाही करते...