સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા વિધાનસભાની ટિકિટ પ્રવીણભાઈ માળીની ફાઈનલ થઇ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ડીસા વિધાનસભાની સીટ ઉપર યુવા ચહેરો પ્રવીણભાઈ માળીની પસંદગી કરાતાં...
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૧૭૮૨ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ નાના અંકેવાળીયા ગામે...
कांग्रेस विधायक शांति धारीवाल ने भाजपा पर साधा निशाना, धारीवाल बोले, ये भूखी- नंगी और दिवालिया सरकार
कांग्रेस विधायक शांति धारीवाल ने भाजपा पर साधा निशाना, धारीवाल बोले, ये भूखी- नंगी और दिवालिया सरकार
Breaking News: Andhra Pradesh के पूर्व सीएम Jagan Mohan Reddy के दफ्तर पर बुलडोजर एक्शन | Aaj Tak
Breaking News: Andhra Pradesh के पूर्व सीएम Jagan Mohan Reddy के दफ्तर पर बुलडोजर एक्शन | Aaj Tak
સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના માણસોને મળે અને ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરી પ્રજા કલ્યાણના કામો કરીએઃ પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત
પાલનપુર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લાના મહત્વપૂર્ણ...