સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
31 ऑगस्ट पर्यंत सर्व शेतकऱ्यांनी केवायसी करून घ्यावे; कृषी विभागाचे आवाहन
31 ऑगस्ट पर्यंत सर्व शेतकऱ्यांनी केवायसी करून घ्यावे; कृषी विभागाचे आवाहन
વિસનગર: ઘરેથી કોલેજ જાઉં છું કહી 17 વર્ષીય સગીરા ગુમ; પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી
વિસનગર શહેરમાંથી સગીરા ગુમ થવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરમાં રહેતી 17 વર્ષીય સગીરા...
Breaking News: NEET रिजल्ट सुनवाई में 1563 छात्रों को ग्रेस मार्क्स देने का फैसला रद्द | Aaj Tak
Breaking News: NEET रिजल्ट सुनवाई में 1563 छात्रों को ग्रेस मार्क्स देने का फैसला रद्द | Aaj Tak
પાલીતાણામાં શુક્રવારી માર્કેટનો પ્રારંભ કરવામાં આવ્યો
પાલીતાણામાં શુક્રવારી માર્કેટનો પ્રારંભ કરવામાં આવ્યો