સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Raj Thackeray on Shiv Sena: 'शिवसेना में विभाजन के लिए उद्धव जिम्मेदार', राज ठाकरे ने शिंदे पर भी कसा तंज
मुंबई, महाराष्ट्र नवनिर्माण सेना (मनसे) के अध्यक्ष राज ठाकरे ने शिवसेना में विभाजन के लिए उद्धव...
जेडीयू ने नवगठित अध्यक्षों की सूची जारी की
बिहार के कटिहार में जेडीयू के अल्पसंख्यक प्रकोष्ठ के नवगठित अध्यक्षों की सूची जारी कर दी गई है इस...
દેવગઢબારિયા પોસ્ટ ઓફિસ લાઈટના કારણે તમામ ડાક સેવા બંધ
દેવગઢબારિયા પોસ્ટ ઓફિસ લાઈટના કારણે તમામ ડાક સેવા બંધ
গোৱালপাৰাৰ মৰেল পুলিচিঙত জড়িত ১৩ জনক গ্ৰেপ্তাৰ
🔴গোৱালপাৰাৰ মৰেল পুলিচিঙত জড়িত ১৩ জনক গ্ৰেপ্তাৰ
🔴মৃতকৰ পত্নীৰ গোচৰৰ পাছতে গাঁৱৰ পৰা পলায়ন...