સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Elvish Yadav पर जो गैर जमानती धाराएं लगीं थीं, उन पर अब Noida Police ने क्या बता दिया?
Elvish Yadav पर जो गैर जमानती धाराएं लगीं थीं, उन पर अब Noida Police ने क्या बता दिया?
કેન્સર જાગૃતિ અભિયાનનો પ્રારંભ
#buletinindia #gujarat #mahesana
लो खत्म हुआ इंतजार! Samsung का 6000mAh बैटरी फोन Galaxy F15 5G इस दिन हो रहा लॉन्च
सैमसंग अपने भारतीय ग्राहकों के लिए एक नया फोन लॉन्च करने जा रहा है। जी हां हम यहां Galaxy F15 5G...
हरियाणा में बीजेपी को बढ़त, कोटा में जश्न, भाजपा कार्यकर्ता बोले- जनता ने राष्ट्रवाद, विकसित भारत के लिए हमारी पार्टी को चुना
हरियाणा विधानसभा चुनाव परिणाम के रुझानों में बीजेपी तीसरी बार सरकार बनाने जा रही है। हरियाणा में...