સી. યુ. શાહ સરકારી પોલિટેકનિક સુરેન્દ્રનગર ખાતે તારીખ 18/04/2023 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને સી યુ શાહ સરકારી પોલીટેકનીક સુરેન્દ્રનગર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર તથા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના સંયુક્ત આયોજનથી આયોજન કરવામાં આવ્યું હતું.થેલેસેમીયા નો ટેસ્ટ ભવિષ્ય માટે ખૂબ જ અગત્યનો હોય સંસ્થાના આચાર્યશ્રી એમ બી કાલરીયા સાહેબ તેમજ જીમખાનાના અધિકારી શુક્લા સાહેબ તથા વી કે ડોડીયા સાહેબ એ ખૂબ રસ દાખવી આયોજન સફળ બનાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજી મેળામાં સેવા આપનાર ડીસાના અગ્રણી શ્રી પી. એન. માળીની બિરદાવતા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ
અંબાજી મેળામાં સેવા આપનાર ડીસાના અગ્રણી શ્રી પી. એન. માળીની બિરદાવતા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ
AKOLA ।लग्न मंडपात वधू वरानीं म्हंटले राष्ट्रगीत
AKOLA ।लग्न मंडपात वधू वरानीं म्हंटले राष्ट्रगीत
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી 2022 | Spark Today News Vaodara
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી 2022 | Spark Today News Vaodara