સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अविश्वास प्रस्ताव पर लोकसभा में आठ अगस्त को होगी बहस, 10 तारीख को पीएम मोदी देंगे जवाब
नई दिल्ली, लोकसभा में आठ से 10 अगस्त के बीच अविश्वास प्रस्ताव पर बहस होगी, जिसके आखिरी दिन...
ખેડા : સંધાણા અને ડડુસર ગામની કલાકૃતીઓએ સેહલાણીયોનું મન મોહી લીધું 2022 | Spark Today News
ખેડા : સંધાણા અને ડડુસર ગામની કલાકૃતીઓએ સેહલાણીયોનું મન મોહી લીધું 2022 | Spark Today News
जेव्हा बिबट्या जाळी तोडून पोल्ट्रीत शिरतो तेव्हा...
नाशिक: नाशिक शहरासह ग्रामीण भागात बिबट्याचा वावर मोठ्या प्रमाणात वाढला आहे. नाशिकच्या सिन्नर...
জনজাতিকৰণৰ দাৱীত দৌলমুখ চাৰিআলিত প্ৰধানমন্ত্ৰী আৰু কেন্দ্ৰীয় জনজাতি পৰিক্ৰমাৰ মন্ত্ৰী প্ৰতিকৃতি দাহ টাই আহোম যুৱ ছাত্ৰ পৰিষদৰ।
আজি শিৱসাগৰ দৌলমুখ চাৰিআলিত প্ৰধানমন্ত্ৰী আৰু কেন্দ্ৰীয় জনজাতি পৰিক্ৰমা মন্ত্ৰী জুৱেল ওৰামৰ...