સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amritpal Singh: पंजाब के होशियारपुर में घिरा भगोड़ा अमृतपाल? पुलिस ने सील किया इलाका; चल रहा तलाशी अभियान
खालिस्तान समर्थक अमृतपाल सिंह की तलाश में पुलिस लगातार छापेमारी कर रही है। मंगलवार रात से ही...
शाह की रैली से लौट रहे 15 लोगों की मौत:बेकाबू ट्रक ने 3 बसों को टक्कर मारी; दो खाई में गिरीं, एक पलटी
मध्यप्रदेश के सीधी में चुरहट-रीवा नेशनल हाईवे पर शुक्रवार रात एक भीषण सड़क हादसे में 15 बस...
ઉપલેટા આદિત્ય હોસ્પિટલ ખાતે શાશ્ત્રી શ્રી રમેશભાઈ ઓજા નો જન્મદીવસ નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન
ઉપલેટા આદિત્ય હોસ્પિટલ ખાતે શાશ્ત્રી શ્રી રમેશભાઈ ઓજા નો જન્મદીવસ નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન
પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝનું કારણ ધરી રદ કરેલો 6.50 લાખનો ક્લેઇમ 6 ટકા વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા વીમા કંપનીને હુકમ
પ્રી-એકઝીસ્ટીંગ ડીસીઝનું કારણ ધરી રદ કરેલો રૂ.6.50 લાખનો ક્લેઇમ 6 ટકા વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા...