સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતમાં નિર્દોષ પત્રકારો પર ખોટી ફરિયાદો ન થાય તે બાબતે આવેદન પત્ર આપ્યું
ગુજરાતમાં નિર્દોષ પત્રકારો ઉપર ખોટી ફરિયાદો ન થાય તે બાબતે સુરત જિલ્લાના નિષ્પક્ષ અને નિષ્ઠવાન...
आदित्य साहू को मिल सकती है झारखंड भाजपा की कमान, चुनावी समीकरणो के आधार पर शीर्ष नेतृत्व कर रहा विचार
नई दिल्ली। झारखंड में भाजपा अपना कप्तान बदलने जा रही है। वर्तमान अध्यक्ष दीपक प्रकाश का...
ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ટીમ દ્વારા સરાહનીય કામગીરી, નવજાત બાળકને નવજીવન મળ્યું, ઇએમટી તથા પાયલોટની સમયસૂચકતાથી બાળકને સંજીવની મળી
ભાવનગર જિલ્લાના અવાણીયા ગામે ૧૦૮ ની ટીમે સગર્ભાનો કેસ મળતાં ભાવનગર ૧૦૮ ની ટીમના ઈએમટી દિનેશભાઈ...
Vasundhra, Shivraj का दिल्ली से टकराव,Amit Shah क्या करेंगे? Netanagri में राज खुले। Saurabh Dwivedi
Vasundhra, Shivraj का दिल्ली से टकराव,Amit Shah क्या करेंगे? Netanagri में राज खुले। Saurabh Dwivedi