સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरकारी कर्मचारियों ने निकाली तिरंगा यात्रा
कर्मचारियों ने निकाली तिरंगा यात्रा
नैनवा पंचायत समिति कार्यालय से सभी विभागों के सरकारी...
धारूरच्या घाटामध्ये एसटी बस व कारचा अपघात
धारूर (प्रतिनिधी) धारूरच्या घाटामध्ये शनिवारी सकाळी सव्वानऊ वाजता एसटी बस व कारचा अपघात झाला. या...
Imposition of Bhagavad Gita
Imposition of Bhagavad Gita bhagavadgita gita
વઢવાણમાં શિક્ષકનું અવસાન થતા રૂપિયા 1લાખની સહાય
ખમીસણા પ્રા શાળા 1ના મદદનીશ શિક્ષક મહમદભાઈ અલીભાઈ ઢોલિતરનું હાર્ટ એટેકથી દુ:ખદ આસાન થયું હતું....
DEESA/ડીસા ના ભીલડી નજીક એમ.પી. ના મંત્રી વિશ્વાસ સારંગ નેં નડ્યો અકસ્માત..
ડીસા ના ભીલડી નજીક એમ પી ના મંત્રી વિશ્વાસ સારંગ નેં નડ્યો અકસ્માત..
કાંકરેજ ખાતે ભાજપ...