સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મેરેથોન પર બ્રેક : અમદાવાદ પોલીસ હાફ મેરેથોન હવે ગણેશ વિસર્જન બાદ યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદ મુલાકાતને લઈને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ કમી ન સર્જાય...
कपाशीवर लाल्या रोग...........शेतकरी हवालदील!
कारंजा तालुक्यातील कामरगाव येथील हिंमतराव देशमुख यांनी आपल्या 2 ऐकर शेतात कपाशी पिकाची लागवड...
દલિત વિદ્યાર્થી હત્યા કેસ: મંત્રી રાજેન્દ્ર ગુડાએ ગેહલોત સરકારને સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી
જાલોરમાં, શિક્ષકની મારપીટથી દલિત વિદ્યાર્થીના મૃત્યુને લઈને રાજસ્થાનની ગેહલોત સરકાર તેમના જ...
CAA Notification: देशभर में लागू हुआ CAA, सरकार ने जारी किया नोटिफिकेशन, Sanjay Raut ने उठाए सवाल
CAA Notification: देशभर में लागू हुआ CAA, सरकार ने जारी किया नोटिफिकेशन, Sanjay Raut ने उठाए सवाल
Breaking News: Jammu-Kashmir में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर, सर्च ऑपरेशन जारी | Aaj Tak
Breaking News: Jammu-Kashmir में सुरक्षाबलों ने 2 आतंकियों को किया ढेर, सर्च ऑपरेशन जारी | Aaj Tak