સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'त्या' केसचा निकाल लागला तर लगेच निवडणुका होतील! | नागपूर | उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
'त्या' केसचा निकाल लागला तर लगेच निवडणुका होतील! | नागपूर | उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
આમ આદમી પાર્ટી ગીરના ગામોમાં પ્રવેશી
આમ આદમી પાર્ટી ગીરના ગામોમાં પ્રવેશી
Breaking News: दुनिया में Tejas Fighter Jet की डिमांड बढ़ी,ये देश खरीदना चाहते हैं Tejas Fighter Jet
Breaking News: दुनिया में Tejas Fighter Jet की डिमांड बढ़ी,ये देश खरीदना चाहते हैं Tejas Fighter Jet
लातूर | डोंग्रज येथे 10 लाख 1 हजार 600 रुपयांचा गांजा ग्रामीण पोलिसांनी केला जप्त
लातूर | डोंग्रज येथे 10 लाख 1 हजार 600 रुपयांचा गांजा ग्रामीण पोलिसांनी केला जप्त