સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત બન્યાની લોકો શંકા કરી રહ્યા છે. હજુ ગત સોમવારે દેરાસરથી ડાબી તરફ પૂલ ઉપર ગાબડું પડ્યાના સમાચાર બાદ ગુરુવારે તેનુ સમારકામ કરાયું હતું.ત્યાં રવિવારે રાત્રે જમણી બાજુ ગાબડું પડતા સોમવારે સવારે આ ગાબડું પુરી સમારકામ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ લાખના ખર્ચે બનેલ આ રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડતા સમારકામ કરવાની નોબત આવી છે.ત્યારે આ પૂલની ગુણવત્તા અંગે ચકાસણી કરાવી જો તે નબળો બની ગયો હોય તો અમદાવાદની જેમ સુરેન્દ્રનગરમાં પણ આ પૂલ તોડી પાડી કોન્ટ્રાક્ટર પાસે નવો બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.તેમજ તેના જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવતો મયુર નાઈ..
પાટણ ખાતે જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના...
ડોક્ટર કૌશલે તેમની ટીમને સાથે રાખીને સફળતાપૂર્વક સર્જરી કરી
#buletinindia #gujarat #ahmedabad
पंचशिलाच्या पालनातच विश्वाची शांती आहे.- विपस्सनाचार्य भिक्खु सरणंकर थेरो@news23marathi
पंचशिलाच्या पालनातच विश्वाची शांती आहे.- विपस्सनाचार्य भिक्खु सरणंकर थेरो@news23marathi
જીવદયા પ્રેમી ઠાકોર દાશ ખત્રી દ્વારા જરૂરતમંદ લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું હતું.
જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા જરૂરતમંદ લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું
પાલનપુરમાં જીવ...
Atal Jayanti Program में Raghupati Raghav Raja Ram पर हंगामा, गायिका देवी की माफी से भड़के लालू
Atal Jayanti Program में Raghupati Raghav Raja Ram पर हंगामा, गायिका देवी की माफी से भड़के लालू